સુંદરરાજને જણાવ્યું કે આધાર ન હોય તો મોબાઈલ નંબર વેરિફિકેશન માટે પાસપોર્ટનો ઉપયોગ કરવા પર વિચાર ચાલી રહ્યો છે. જો કે હજુ આ સ્પષ્ટતા નથી થઈ. સુંદરરાજને કહ્યું કે પોતાનો નંબર વેરિફાઈ કરવાવું જરૂરી છે જેથી તેના નામ પર સિમ લઈને કોઈ તેનો દુરુપયોગ ના કરે.
2/4
નવી દિલ્લી: ભારતના દરેક નાગરિકના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. હવે ભારત સરકારે આ નિયમ પ્રવાસી ભારતીઓ અને ભારત ફરવા આવતા પર્યટકો માટે બનાવવા માટે વિચાર કર્યો છે.
3/4
જે પ્રવાસી ભારતીઓ પાસે આધાર કાર્ડ નથી તેમણે પણ પોતાનો આધાર કાર્ડ નંબર વેરિફાઈ કરાવવું પડશે. વિદેશી પર્યટકોએ પણ પોતાનો નંબર વેરિફાઈ કરાવવું જરૂરી રહેશે.
4/4
પીટીઆઈ અનુસાર ટેલિકોમ વિભાગની આ મામલે યૂનીક આઈડેંટિફિકેશન અથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) સાથે વાતચીત ચાલી રહી છે. પ્રવાસી ભારતીય અને વિદેશી પર્યટકોને મોબાઈલ નંબર વેરિફાઈ કરવામાં આવશે. ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજને કહ્યું કે આગામી દિવસોમાં આ નવી વ્યવસ્થા લાગુ કરવમાં આવશે.