શોધખોળ કરો
નમાઝ પર વિવાદ વધ્યો, વિકાસ અધિકારીએ કહ્યું- અમે કોઇને પણ બાગ-બગીચામાં નમાઝ નહીં પઢવા દઇએ
1/5

નોઇડા પોલીસની દલીલ છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ રીતની પબ્લિક મીટિંગથી સાંપ્રદાયિક સૌહર્દ બગડી શકે છે. નોઇડા પોલીસે કંપનીઓને કહ્યું કે, તેઓ તેમના કર્મચારીને મસ્જિદ, દરગાહ કે ઓફિસના કેમ્પસમાં જ નમાઝ પઢવા માટે કહે.
2/5

ઉલ્લેખનીય છે કે અગાઉ નોઇડા પોલીસે નોઇડાના કોઇપણ બાગ-બગીચામાં નમાઝ પઢવા પર પાબંદી લગાવી દીધી હતી, નોઇડાની કેટલીક કંપનીઓને આ અંગે નોટિસ આપીને જાણ પણ કરવામાં આવી હતી.
Published at : 27 Dec 2018 02:54 PM (IST)
View More





















