શોધખોળ કરો

500-1000ની જૂની નોટની ગણતરી માટે બેંકોએ નથી કર્યો મશીનનો ઉપયોગ, RTIમાં ખુલાસો

1/4
જેના જવાબમાં આરબીઆઈએ કહ્યું, 500 અને 1000 રૂપિયાની નોટોની ગણતરી કરવા માટે બેંકેના કોઈપણ કાર્યાલયમાં મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. બેંકે જણાવ્યું કે આ કામ માટે ભાડા પર પણ કોઈ મશીન નથી લેવામાં આવી.
જેના જવાબમાં આરબીઆઈએ કહ્યું, 500 અને 1000 રૂપિયાની નોટોની ગણતરી કરવા માટે બેંકેના કોઈપણ કાર્યાલયમાં મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. બેંકે જણાવ્યું કે આ કામ માટે ભાડા પર પણ કોઈ મશીન નથી લેવામાં આવી.
2/4
નવી દિલ્લી: ભારતીય રિજર્વ બેંકે કહ્યું, બંધ કરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની નોટની ગણતરી કરવા માટે મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ સાથે જ કેંદ્રીય બેંકે નોટોની ગણતરી માટે કેટલાક કર્મચારીઓની સંખ્યા હતી તે જણાવવાનો પણ ઈનકાર કર્યો છે. આરટીઆઈ દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં આ ખુલાસો થયો છે.
નવી દિલ્લી: ભારતીય રિજર્વ બેંકે કહ્યું, બંધ કરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની નોટની ગણતરી કરવા માટે મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ સાથે જ કેંદ્રીય બેંકે નોટોની ગણતરી માટે કેટલાક કર્મચારીઓની સંખ્યા હતી તે જણાવવાનો પણ ઈનકાર કર્યો છે. આરટીઆઈ દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં આ ખુલાસો થયો છે.
3/4
10 ઓગસ્ટના કરવામાં આવેલી આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં જાણકારી માંગવામાં આવી હતી કે નોટોની ગણતરી કરવા માટે કેટલા મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
10 ઓગસ્ટના કરવામાં આવેલી આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં જાણકારી માંગવામાં આવી હતી કે નોટોની ગણતરી કરવા માટે કેટલા મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
4/4
આરબીઆઈએ આ જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો કે નોટોની ગણતરી કરવા માટે કેટલા કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીટીઆઈ-ભાષાના સંવાદદાતા દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં બેંકે કહ્યું, આરટીઆઈ અધિનિયમ, 2005ની કલમ 7(9) મુજબ આ જાણકારી ન આપવામાં આવી શકે.
આરબીઆઈએ આ જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો કે નોટોની ગણતરી કરવા માટે કેટલા કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીટીઆઈ-ભાષાના સંવાદદાતા દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં બેંકે કહ્યું, આરટીઆઈ અધિનિયમ, 2005ની કલમ 7(9) મુજબ આ જાણકારી ન આપવામાં આવી શકે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget