શોધખોળ કરો
‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર PM મોદીનો સણસણતો જવાબ કહ્યું- જૂઠ માટે બેશરમીનો લીધો સહારો
1/5

વડાપ્રધાને કહ્યું કે, ‘સરદાર પટેલ પર તેઓને એટલી બધી નફરત છે કે હવે સ્ટેચ્યૂ પર પણ ગાળાગાળી કરી રહ્યા છે. તેમણે જણાવી દીધું કે મેડ ઈન ચાઈના છે અને તેની તુલના મેડ ઇન ચાઈના જૂતાં સાથે કરી દીધી.’
2/5

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં એક સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘દેશમાં બેરોજગારી વધી રહી છે. મોદીજી વાતો ‘મેડ ઈન ઇન્ડિયાની’ કરે છે. પરંતુ સરદાર પટેલની પ્રતિમાં ચીનના લોકો બનાવી રહ્યા છે. રોજગાર ચીનના યુવાઓને મળી રહ્યો છે. ભારતના યુવાનો બેરોજગાર છે.’
Published at : 29 Sep 2018 08:00 PM (IST)
View More



















