શોધખોળ કરો

કર્ણાટકમાં સાચી સાબિત થઇ કોંગ્રેસ માટે મોદીએ કહેલી 'PPP' ભવિષ્યવાણી, જાણો વિગતે

1/5
પીએમએ કર્ણાટકની ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસને PPP પાર્ટી બતાવી હતી. મોદીએ કહ્યું હતું કે, 15 મેએ કર્ણાટકનું રિઝલ્ટ આવશે અને ત્યારબાદ કોંગ્રેસ PPP માં સમેટાઇ જશે. PPP ની પરિભાષા બતાવતા મોદીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસ પોંડીચેરી, પંજાબ અને પરિવારમાં જ સમેટાઇને રહી જશે, અને આ તેમના અત્યાર સુધીના કરેલા કર્મોનું સબુત હશે.
પીએમએ કર્ણાટકની ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસને PPP પાર્ટી બતાવી હતી. મોદીએ કહ્યું હતું કે, 15 મેએ કર્ણાટકનું રિઝલ્ટ આવશે અને ત્યારબાદ કોંગ્રેસ PPP માં સમેટાઇ જશે. PPP ની પરિભાષા બતાવતા મોદીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસ પોંડીચેરી, પંજાબ અને પરિવારમાં જ સમેટાઇને રહી જશે, અને આ તેમના અત્યાર સુધીના કરેલા કર્મોનું સબુત હશે.
2/5
3/5
કર્ણાટકમાં હાર એકરીતે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. રાહુલ ગાંધી માટે કર્ણાટકમાં પાર્ટીની જીત ખુબ જરૂરી હતી. પણ તેમના ખાતમાં વધુ એક હાર જોડાઇ ગઇ છે. આ પહેલા રાહુલને અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસની ગુજરાત અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી.
કર્ણાટકમાં હાર એકરીતે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. રાહુલ ગાંધી માટે કર્ણાટકમાં પાર્ટીની જીત ખુબ જરૂરી હતી. પણ તેમના ખાતમાં વધુ એક હાર જોડાઇ ગઇ છે. આ પહેલા રાહુલને અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસની ગુજરાત અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી.
4/5
ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને લઇને PPP ની થિયરી બતાવી હતી, કર્ણાટક ચૂંટણી પરિણામ બાદ પીએમ મોદી દ્વારા કોંગ્રેસ માટે વાપરેલી PPP ની પરિભાષા યોગ્ય સાબિત થઇ છે. કેમકે હવે કોંગ્રેસના હાથમાંથી કર્ણાટક નીકળી ગયું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને લઇને PPP ની થિયરી બતાવી હતી, કર્ણાટક ચૂંટણી પરિણામ બાદ પીએમ મોદી દ્વારા કોંગ્રેસ માટે વાપરેલી PPP ની પરિભાષા યોગ્ય સાબિત થઇ છે. કેમકે હવે કોંગ્રેસના હાથમાંથી કર્ણાટક નીકળી ગયું છે.
5/5
નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે, આ હારમા પીએમ મોદીનો ફાળો મહત્વનો છે, મોદીએ અનેક રેલીઓમાં કોંગ્રેસને જબરદસ્ત નિશાને લીધી અને બીજેપીને જીતની સ્ટ્રેટેજીથી આગળ વધવાનો મંત્ર આપ્યો હતો. મોદીએ કોંગ્રેસને PPP પાર્ટી તરીકે પણ સંબોધી હતી.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે, આ હારમા પીએમ મોદીનો ફાળો મહત્વનો છે, મોદીએ અનેક રેલીઓમાં કોંગ્રેસને જબરદસ્ત નિશાને લીધી અને બીજેપીને જીતની સ્ટ્રેટેજીથી આગળ વધવાનો મંત્ર આપ્યો હતો. મોદીએ કોંગ્રેસને PPP પાર્ટી તરીકે પણ સંબોધી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget