શોધખોળ કરો

PNB કૌભાંડ: કોઈનો પણ ડર રાખ્યા વિના નિરવ મોદીએ વિદેશમાં ખોલ્યા નવા બે સ્ટોર્સ, કઈ જગ્યાએ ખોલ્યા સ્ટોર્સ, જાણો વિગત

1/8
પંજાબ નેશન બેંક (પીએનબી)ને 11 હજાર 300 કરોડનું કૌભાંડ આચરનાર અને બીજો ‘માલ્યા’ કહેનાર નિરવ મોદી અમેરિકામાં જલસાથી રહે છે? ટીવી રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર તે ન્યૂ યોર્કની સૌથી મોંઘી હોટલમાં જેડ બ્લુ મેરિયટના એસેક્સ હાઉસના બહુ જ મોંઘા શૂટમાં પોતાના પરિવાર સાથે રોકાયો છે. નિરવની પત્ની અમી અમેરિકન નાગરિક છે.
પંજાબ નેશન બેંક (પીએનબી)ને 11 હજાર 300 કરોડનું કૌભાંડ આચરનાર અને બીજો ‘માલ્યા’ કહેનાર નિરવ મોદી અમેરિકામાં જલસાથી રહે છે? ટીવી રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર તે ન્યૂ યોર્કની સૌથી મોંઘી હોટલમાં જેડ બ્લુ મેરિયટના એસેક્સ હાઉસના બહુ જ મોંઘા શૂટમાં પોતાના પરિવાર સાથે રોકાયો છે. નિરવની પત્ની અમી અમેરિકન નાગરિક છે.
2/8
તપાસ એજન્સીઓનું માનવું છે કે, કૌભાંડમાં ‘હની ટ્રેપ’નો ઈનકાર કરી શકાય નહીં. અમી મોદીના બોલિવૂડ સાથે ઘણા સારા સંબંધો છે. બેંકના મોટા અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ કરવા માટે મોડલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં અમી મોદીની મોટી ભૂમિકા રહી છે. નીરવ મોદીએ એમીની મદદથી જ બેંકના મોટા અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ થવા રાજી કરી લીધા હતા.
તપાસ એજન્સીઓનું માનવું છે કે, કૌભાંડમાં ‘હની ટ્રેપ’નો ઈનકાર કરી શકાય નહીં. અમી મોદીના બોલિવૂડ સાથે ઘણા સારા સંબંધો છે. બેંકના મોટા અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ કરવા માટે મોડલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં અમી મોદીની મોટી ભૂમિકા રહી છે. નીરવ મોદીએ એમીની મદદથી જ બેંકના મોટા અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ થવા રાજી કરી લીધા હતા.
3/8
સૂત્રો દ્વારા દાવો કરવામાં આવો રહ્યો છે કે, 11,300 કરોડનાં કૌભાંડનો માસ્ટરમાઈન્ડ નીરવ મોદી નહીં પરંતુ તેની પત્ની અમી મોદી છે. આ સમગ્ર કૌભાંડમાં ‘હની ટ્રેપ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડનું કાવતરું રચવાની સાથે સાથે નીરવ મોદીને અમેરિકા ભગાડી જવામાં પણ અમીનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રો દ્વારા દાવો કરવામાં આવો રહ્યો છે કે, 11,300 કરોડનાં કૌભાંડનો માસ્ટરમાઈન્ડ નીરવ મોદી નહીં પરંતુ તેની પત્ની અમી મોદી છે. આ સમગ્ર કૌભાંડમાં ‘હની ટ્રેપ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડનું કાવતરું રચવાની સાથે સાથે નીરવ મોદીને અમેરિકા ભગાડી જવામાં પણ અમીનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
4/8
નિરવ મોદી સાથે સંકળાયેલા કૌભાંડ મુદ્દે તપાસ ચાલી રહી છે અને વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાથે દેશમાં અન્ય જેટલી પણ કૌભાંડી કંપનીઓ હોય તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે. આવી શંકાસ્પદ આશરે 200 શેલ કંપનીઓ ઈડી અને આઈટીના રડારમાં છે. દેશભરમાં ઈડીએ આશરે 45 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
નિરવ મોદી સાથે સંકળાયેલા કૌભાંડ મુદ્દે તપાસ ચાલી રહી છે અને વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાથે દેશમાં અન્ય જેટલી પણ કૌભાંડી કંપનીઓ હોય તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે. આવી શંકાસ્પદ આશરે 200 શેલ કંપનીઓ ઈડી અને આઈટીના રડારમાં છે. દેશભરમાં ઈડીએ આશરે 45 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
5/8
બીજી તરફ હવે મોદી સરકાર સમક્ષ ભાજપના જ નેતાઓ માગણી કરી રહ્યા છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, હજુ સુધી નિરવ મૌદી સાથે સંકળાયેલા કૌભાંડમાં નાણાં મંત્રાલયે કોઈ નિવેદન નથી આપ્યું. આ મામલે નાણાં મંત્રાલય પણ કોઈ નિવેદન આપે, માત્ર ભાજપના પ્રવક્તાઓના નિવેદનોથી કોઈ ફેર પડવાનો નથી. સ્વામીએ માગણી કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે.
બીજી તરફ હવે મોદી સરકાર સમક્ષ ભાજપના જ નેતાઓ માગણી કરી રહ્યા છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, હજુ સુધી નિરવ મૌદી સાથે સંકળાયેલા કૌભાંડમાં નાણાં મંત્રાલયે કોઈ નિવેદન નથી આપ્યું. આ મામલે નાણાં મંત્રાલય પણ કોઈ નિવેદન આપે, માત્ર ભાજપના પ્રવક્તાઓના નિવેદનોથી કોઈ ફેર પડવાનો નથી. સ્વામીએ માગણી કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે.
6/8
સુત્રોના જણાવ્યા અનુસાર નિરવ મોદીએ બે નવા સ્ટોર્સ વિદેશમાં ખોલ્યા છે. આ બન્ને સ્ટોર્સ મકાઉ અને કુઆલાલંપુરમાં ખોલવામાં આવ્યા છે. નિરવ મોદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ તે બાદ તેને ખોલાયા છતાં સરકાર ઉંઘી રહી છે. હાલ સીબીઆઇ દરેક એરપોર્ટના પણ સંપર્કમાં હોવાના દાવા થઈ રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નિરવ મોદીએ બે નવા સ્ટોર્સ વિદેશમાં ખોલ્યા છે. આ બન્ને સ્ટોર્સ મકાઉ અને કુઆલાલંપુરમાં ખોલવામાં આવ્યા છે. નિરવ મોદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ તે બાદ તેને ખોલાયા છતાં સરકાર ઉંઘી રહી છે. હાલ સીબીઆઇ દરેક એરપોર્ટના પણ સંપર્કમાં હોવાના દાવા થઈ રહ્યા છે.
7/8
આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ પણ નિરવ મોદીએ વિદેશમાં પોતાના બે સ્ટોર્સનું ઉદ્ઘાટન કર્યું છે. છતાં સરકાર કંઈ જ નથી કરી શકી. એક દેશની સરકાર કૌભાંડીને શોધી રહી હોવા છતાં જો નિરવ મોદી આ રીતે વિદેશમાં સ્ટોર્સને ખુલ્લા મુકે છે એના પરથી સાબિત થાય છે કે નિરવ મોદીને કોઈનાથી ડરી રહ્યો નથી.
આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ પણ નિરવ મોદીએ વિદેશમાં પોતાના બે સ્ટોર્સનું ઉદ્ઘાટન કર્યું છે. છતાં સરકાર કંઈ જ નથી કરી શકી. એક દેશની સરકાર કૌભાંડીને શોધી રહી હોવા છતાં જો નિરવ મોદી આ રીતે વિદેશમાં સ્ટોર્સને ખુલ્લા મુકે છે એના પરથી સાબિત થાય છે કે નિરવ મોદીને કોઈનાથી ડરી રહ્યો નથી.
8/8
મુંબઈ: 11,300 કરોડ રૂપિયાનો ચુનો લગાવી ફરાર થઈ ગયેલો નિરવ મોદી હવે કેન્દ્ર સરકારથી પણ નથી ડરી રહ્યો તેનું એક ઉદાહરણ સામે આવ્યું હતું. ભારતમાં નિરવ મોદી વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઈ રહી છે અને તેને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ હોવાના દાવા સરકાર કરી રહી છે. જ્યારે બીજી તરફ કૌભાંડી નિરવ મોદી વિદેશમાં પોતાનો બિઝનેસ વધારી રહ્યો છે.
મુંબઈ: 11,300 કરોડ રૂપિયાનો ચુનો લગાવી ફરાર થઈ ગયેલો નિરવ મોદી હવે કેન્દ્ર સરકારથી પણ નથી ડરી રહ્યો તેનું એક ઉદાહરણ સામે આવ્યું હતું. ભારતમાં નિરવ મોદી વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઈ રહી છે અને તેને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ હોવાના દાવા સરકાર કરી રહી છે. જ્યારે બીજી તરફ કૌભાંડી નિરવ મોદી વિદેશમાં પોતાનો બિઝનેસ વધારી રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget