શોધખોળ કરો

VHPના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવશે તોગડિયાને, RSSની પસંદગીનો હશે નવો ચહેરો, જાણો વિગત

1/7
સુત્રો અનુસાર, આરએસએસના નેતૃત્વએ વિશ્વ હિન્દુ પરિષદને નિર્દેશ આપી દીધો છે કે જરૂર પડવાથી સંગઠનના બંધારણ-નિયમ અનુસાર સંગઠનમાં ચૂંટણી પણ કરાશે. વીએચપીના કાર્યકારી બોર્ડની બેઠકમાં સંઘના મોટા અધિકારીઓ પણ હાજર રહેશે.
સુત્રો અનુસાર, આરએસએસના નેતૃત્વએ વિશ્વ હિન્દુ પરિષદને નિર્દેશ આપી દીધો છે કે જરૂર પડવાથી સંગઠનના બંધારણ-નિયમ અનુસાર સંગઠનમાં ચૂંટણી પણ કરાશે. વીએચપીના કાર્યકારી બોર્ડની બેઠકમાં સંઘના મોટા અધિકારીઓ પણ હાજર રહેશે.
2/7
3/7
ગયા મહિને નાગપુરમાં સંઘની પ્રતિનિધિ સભાની બેઠકમાં પ્રવિણ તોગડિયાએ અને રાઘવ રેડ્ડીને સંઘ નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું હતું કે, બન્નેને પોતાનું પદ છોડવું પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રવિમ તોગડિયા અને પીએમ મોદીની વચ્ચેની લડાઇ જુની છે. સંઘ અને વીએચપીના નેતા પણ પીએમ મોદી અને તોગડિયાની આ લડાઇથી દરેક રીતે જાણકાર છે.
ગયા મહિને નાગપુરમાં સંઘની પ્રતિનિધિ સભાની બેઠકમાં પ્રવિણ તોગડિયાએ અને રાઘવ રેડ્ડીને સંઘ નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું હતું કે, બન્નેને પોતાનું પદ છોડવું પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રવિમ તોગડિયા અને પીએમ મોદીની વચ્ચેની લડાઇ જુની છે. સંઘ અને વીએચપીના નેતા પણ પીએમ મોદી અને તોગડિયાની આ લડાઇથી દરેક રીતે જાણકાર છે.
4/7
5/7
વીએચપીના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વીએચપી અધ્યક્ષ રાઘવ રેડ્ડીનો કાર્યકાળ ગયા ડિસેમ્બરમાં જ પુરો થઇ ગયો હતો. વીએચપીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે ગઇ 29 ડિસેમ્બરે ભુવનેશ્વર સંગઠનના કાર્યકારી બોર્ડની બેઠક થઇ હતી. આરએસએસ રાઘવ રેડ્ડીની જગ્યાએ વી.કોકજેને નવા અધ્યક્ષ બનાવવા માગતા હતા, પણ તોગડિયા સમર્થકોએ હંગામો કરીને ચૂંટણી ના થવા દીધી અને આ કારણે નવા અધ્યક્ષ માટે ચૂંટણી થઇ શકી નહીં.
વીએચપીના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વીએચપી અધ્યક્ષ રાઘવ રેડ્ડીનો કાર્યકાળ ગયા ડિસેમ્બરમાં જ પુરો થઇ ગયો હતો. વીએચપીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે ગઇ 29 ડિસેમ્બરે ભુવનેશ્વર સંગઠનના કાર્યકારી બોર્ડની બેઠક થઇ હતી. આરએસએસ રાઘવ રેડ્ડીની જગ્યાએ વી.કોકજેને નવા અધ્યક્ષ બનાવવા માગતા હતા, પણ તોગડિયા સમર્થકોએ હંગામો કરીને ચૂંટણી ના થવા દીધી અને આ કારણે નવા અધ્યક્ષ માટે ચૂંટણી થઇ શકી નહીં.
6/7
સંઘ નથી ઇચ્છતો કે પ્રવિણ તોગડીયા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ અને રાઘવ રેડ્ડી વીએચપીા અધ્યક્ષ સ્થાને રહે. 14 એપ્રિલે સંઘની પસંદ વી. કોકલે નવા વીએચપી અધ્યક્ષ બની શકે છે. 14 એપ્રિલે ગુરુગ્રામમાં કાર્યકારી બોર્ડની બેઠક થશે.
સંઘ નથી ઇચ્છતો કે પ્રવિણ તોગડીયા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ અને રાઘવ રેડ્ડી વીએચપીા અધ્યક્ષ સ્થાને રહે. 14 એપ્રિલે સંઘની પસંદ વી. કોકલે નવા વીએચપી અધ્યક્ષ બની શકે છે. 14 એપ્રિલે ગુરુગ્રામમાં કાર્યકારી બોર્ડની બેઠક થશે.
7/7
નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે વિવાદને લઇને ચર્ચામાં રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાને જલ્દી પોતાના પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે. 14 એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને વીએચપી સંગઠનની કાર્યકારી બોર્ડની બેઠકમાં હટાવી દેવામાં આવશે.
નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે વિવાદને લઇને ચર્ચામાં રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાને જલ્દી પોતાના પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે. 14 એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને વીએચપી સંગઠનની કાર્યકારી બોર્ડની બેઠકમાં હટાવી દેવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget