શોધખોળ કરો

VHPના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવશે તોગડિયાને, RSSની પસંદગીનો હશે નવો ચહેરો, જાણો વિગત

1/7
સુત્રો અનુસાર, આરએસએસના નેતૃત્વએ વિશ્વ હિન્દુ પરિષદને નિર્દેશ આપી દીધો છે કે જરૂર પડવાથી સંગઠનના બંધારણ-નિયમ અનુસાર સંગઠનમાં ચૂંટણી પણ કરાશે. વીએચપીના કાર્યકારી બોર્ડની બેઠકમાં સંઘના મોટા અધિકારીઓ પણ હાજર રહેશે.
સુત્રો અનુસાર, આરએસએસના નેતૃત્વએ વિશ્વ હિન્દુ પરિષદને નિર્દેશ આપી દીધો છે કે જરૂર પડવાથી સંગઠનના બંધારણ-નિયમ અનુસાર સંગઠનમાં ચૂંટણી પણ કરાશે. વીએચપીના કાર્યકારી બોર્ડની બેઠકમાં સંઘના મોટા અધિકારીઓ પણ હાજર રહેશે.
2/7
3/7
ગયા મહિને નાગપુરમાં સંઘની પ્રતિનિધિ સભાની બેઠકમાં પ્રવિણ તોગડિયાએ અને રાઘવ રેડ્ડીને સંઘ નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું હતું કે, બન્નેને પોતાનું પદ છોડવું પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રવિમ તોગડિયા અને પીએમ મોદીની વચ્ચેની લડાઇ જુની છે. સંઘ અને વીએચપીના નેતા પણ પીએમ મોદી અને તોગડિયાની આ લડાઇથી દરેક રીતે જાણકાર છે.
ગયા મહિને નાગપુરમાં સંઘની પ્રતિનિધિ સભાની બેઠકમાં પ્રવિણ તોગડિયાએ અને રાઘવ રેડ્ડીને સંઘ નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું હતું કે, બન્નેને પોતાનું પદ છોડવું પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રવિમ તોગડિયા અને પીએમ મોદીની વચ્ચેની લડાઇ જુની છે. સંઘ અને વીએચપીના નેતા પણ પીએમ મોદી અને તોગડિયાની આ લડાઇથી દરેક રીતે જાણકાર છે.
4/7
5/7
વીએચપીના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વીએચપી અધ્યક્ષ રાઘવ રેડ્ડીનો કાર્યકાળ ગયા ડિસેમ્બરમાં જ પુરો થઇ ગયો હતો. વીએચપીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે ગઇ 29 ડિસેમ્બરે ભુવનેશ્વર સંગઠનના કાર્યકારી બોર્ડની બેઠક થઇ હતી. આરએસએસ રાઘવ રેડ્ડીની જગ્યાએ વી.કોકજેને નવા અધ્યક્ષ બનાવવા માગતા હતા, પણ તોગડિયા સમર્થકોએ હંગામો કરીને ચૂંટણી ના થવા દીધી અને આ કારણે નવા અધ્યક્ષ માટે ચૂંટણી થઇ શકી નહીં.
વીએચપીના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વીએચપી અધ્યક્ષ રાઘવ રેડ્ડીનો કાર્યકાળ ગયા ડિસેમ્બરમાં જ પુરો થઇ ગયો હતો. વીએચપીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે ગઇ 29 ડિસેમ્બરે ભુવનેશ્વર સંગઠનના કાર્યકારી બોર્ડની બેઠક થઇ હતી. આરએસએસ રાઘવ રેડ્ડીની જગ્યાએ વી.કોકજેને નવા અધ્યક્ષ બનાવવા માગતા હતા, પણ તોગડિયા સમર્થકોએ હંગામો કરીને ચૂંટણી ના થવા દીધી અને આ કારણે નવા અધ્યક્ષ માટે ચૂંટણી થઇ શકી નહીં.
6/7
સંઘ નથી ઇચ્છતો કે પ્રવિણ તોગડીયા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ અને રાઘવ રેડ્ડી વીએચપીા અધ્યક્ષ સ્થાને રહે. 14 એપ્રિલે સંઘની પસંદ વી. કોકલે નવા વીએચપી અધ્યક્ષ બની શકે છે. 14 એપ્રિલે ગુરુગ્રામમાં કાર્યકારી બોર્ડની બેઠક થશે.
સંઘ નથી ઇચ્છતો કે પ્રવિણ તોગડીયા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ અને રાઘવ રેડ્ડી વીએચપીા અધ્યક્ષ સ્થાને રહે. 14 એપ્રિલે સંઘની પસંદ વી. કોકલે નવા વીએચપી અધ્યક્ષ બની શકે છે. 14 એપ્રિલે ગુરુગ્રામમાં કાર્યકારી બોર્ડની બેઠક થશે.
7/7
નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે વિવાદને લઇને ચર્ચામાં રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાને જલ્દી પોતાના પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે. 14 એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને વીએચપી સંગઠનની કાર્યકારી બોર્ડની બેઠકમાં હટાવી દેવામાં આવશે.
નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે વિવાદને લઇને ચર્ચામાં રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાને જલ્દી પોતાના પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે. 14 એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને વીએચપી સંગઠનની કાર્યકારી બોર્ડની બેઠકમાં હટાવી દેવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
Embed widget