શોધખોળ કરો
બાબા રામદેવે કેમ ગુલાંટ લગાવીને મોદીનો પ્રચાર નહીં કરવાનું કર્યું એલાન ? મોદીને શું આપી ચેતવણી ?
1/4

નવી દિલ્હી: લોકસભાની 2014ની ચૂંટણીમાં જોરશોરથી નરેન્દ્ર મોદી અને ભાજપનો પ્રચાર કરનારા યોગગુરુ રામદેવે ગુલાંટ લગાવીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. બા રામદેવે એલાન પણ કર્યું છે કે, લોકસભાની આગામી ચૂંટણીમાં પોતે નરેન્દ્ર મોદી અને ભાજપનો પ્રચાર નહીં કરે.
2/4

તેમણે કહ્યું કેસ આજના માહોલને જોતાં લાગે છે કે બધું ઠીક નથી. નફરતની આગ તરત ખતમ કરવી જોઈએ. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બાબાએ કહ્યું કે ઘણા લોકો મોદી સરકારની નીતિનાં વખાણ કરે છે પરંતુ હવે કેટલાક લોકો સુધારાની જરૂરિયાત અનુભવી રહ્યા છે.
Published at : 17 Sep 2018 10:21 AM (IST)
View More



















