શોધખોળ કરો
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ થતાં આતંકવાદ અને પરિવારવાદથી મુક્તિ મળશેઃ PM મોદી

Background
જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોની અડચણો દૂર કરી. આ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો
20:36 PM (IST) • 08 Aug 2019
સંસદમાં કોણે મતદાન કર્યું, કોણે સમર્થન આપ્યું અને કોણે નહી, તેનાથી આગળ વધીને સાથે મળીને જમ્મુ કાશ્મીર અને લદાખના હિતમાં કામ કરવાનું છે. જમ્મુ કાશ્મીર અને લદાખની ચિંતા આપણા બધાની ચિંતા છે. તેમનું દુખ છે આપણું દુખ છે.
20:36 PM (IST) • 08 Aug 2019
લદાખના નવયુવાઓને સારુ શિક્ષણ માટે સારી સંસ્થાઓ મળશે. ત્યાંના લોકોને સારી હોસ્પિટલ મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ઝડપથી આધુનિકીકરણ થશે.
Load More
Tags :
Act 370 Jammu Kashmir Article 370 Khand 1 Article 370 Part 1 International Reaction On Article 370 Jammu Kashmir New Map Jammu Kashmir Reorganisation Bill Naredra Modi Pakistan Reaction On Article 370 Prime-minister-modi Rahul Gandhi On Article 370 Tweets On Article 370 Union Territory Jammu & Kashmirગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















