શોધખોળ કરો

2019ની ચૂંટણી માટે રાહુલ ગાંધીએ બનાવી 3 કમિટી, જાણો કોને-કોને મળ્યું સ્થાન

1/5
 નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટી, મેનિફસ્ટો કમિટી અને પ્રચાર કમિટી સહિત કુલ 6ણ કમિટીની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટીમાં ફરી એક વખત જૂના ચહેરાઓ પર ભાર મુક્યો છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટી, મેનિફસ્ટો કમિટી અને પ્રચાર કમિટી સહિત કુલ 6ણ કમિટીની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટીમાં ફરી એક વખત જૂના ચહેરાઓ પર ભાર મુક્યો છે.
2/5
19 સભ્યોની ઘોષણાપત્ર કમિટીમાં મનપ્રીત બાદલ, પી.ચિદમ્બરમ, સુસ્મિતા દેવ, રાજીવ ગૌડા, ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, બિન્દુ કિષ્ણન, શૈલજા કુમારી, રઘુવીર મીણા, સેમ પિત્રોડા, સચિન રાવ, મુકુલ સંગ્મા, શશી થરૂર, લલીતેશ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
19 સભ્યોની ઘોષણાપત્ર કમિટીમાં મનપ્રીત બાદલ, પી.ચિદમ્બરમ, સુસ્મિતા દેવ, રાજીવ ગૌડા, ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, બિન્દુ કિષ્ણન, શૈલજા કુમારી, રઘુવીર મીણા, સેમ પિત્રોડા, સચિન રાવ, મુકુલ સંગ્મા, શશી થરૂર, લલીતેશ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
3/5
કોંગ્રેસની પ્રચાર કમિટીમાં 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ચરણ દાસ, પ્રવિણ ચક્રવર્તી, મિલિંદ દેવડા, કેતકર કુમાર, આનંદ શર્મા, જયવીર શેરગિલ, રાજીવ શુક્લા, મનીષ તિવારી, પ્રમોદ તિવારીનો સમાવેશ થાય છે.
કોંગ્રેસની પ્રચાર કમિટીમાં 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ચરણ દાસ, પ્રવિણ ચક્રવર્તી, મિલિંદ દેવડા, કેતકર કુમાર, આનંદ શર્મા, જયવીર શેરગિલ, રાજીવ શુક્લા, મનીષ તિવારી, પ્રમોદ તિવારીનો સમાવેશ થાય છે.
4/5
 રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટીમાં નવ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ, પી.ચિદમ્બરમ, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડકે, અહેમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટીમાં નવ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ, પી.ચિદમ્બરમ, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડકે, અહેમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે.
5/5
રાહુલ ગાંધીએ પોતાની કોર ગ્રુપ કમિટીમાં નવ સભ્યોને સ્થાન આપ્યું છે. જ્યારે 19 સભ્યોનો ઘોષણાપત્ર કમિટીમાં સમાવેશ કર્યો છે. આ સાથે પ્રચાર કમિટીમાં પણ 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ પોતાની કોર ગ્રુપ કમિટીમાં નવ સભ્યોને સ્થાન આપ્યું છે. જ્યારે 19 સભ્યોનો ઘોષણાપત્ર કમિટીમાં સમાવેશ કર્યો છે. આ સાથે પ્રચાર કમિટીમાં પણ 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget