શોધખોળ કરો

દેશવાસીઓને પત્રના બહાને રાહુલે પીએમ મોદી પર સાધ્યુ નિશાન, જાણો શું કહ્યું

1/6
આ મામલાને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર ખરાબ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે જો ભાજપ અધ્યક્ષ અમિત શાહને પહેલી હરોળમાં બેસવા મળી રહ્યું છે તો રાહુલ ગાંધીને કેમ નહીં?
આ મામલાને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર ખરાબ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે જો ભાજપ અધ્યક્ષ અમિત શાહને પહેલી હરોળમાં બેસવા મળી રહ્યું છે તો રાહુલ ગાંધીને કેમ નહીં?
2/6
કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરી દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પણ આપી છે. દેશવાસીઓના નામે લખેલા પત્રમાં તેમને કહ્યું કે, આ પ્રજાસત્તાક દિવસે આપણે બંધારણના પ્રતિ પોતાની પ્રતિબદ્ધતાઓને યાદ કરવી જોઇએ. તેમને દેશના લોકોમાં બંધારણમાં યોગ્ય ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને સાકાર કરવાની અપીલ કરી.
કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરી દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પણ આપી છે. દેશવાસીઓના નામે લખેલા પત્રમાં તેમને કહ્યું કે, આ પ્રજાસત્તાક દિવસે આપણે બંધારણના પ્રતિ પોતાની પ્રતિબદ્ધતાઓને યાદ કરવી જોઇએ. તેમને દેશના લોકોમાં બંધારણમાં યોગ્ય ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને સાકાર કરવાની અપીલ કરી.
3/6
રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા યુવાઓએ દેશના ઇતિહાસમાં આ મુલ્યવાન પ્રતિબદ્ધતાઓની પહેલાથી અનેકગણી વધુ રક્ષા કરવાની જરૂર છે. આ પ્રજાસત્તાક દિવસ પર આપણે આજીવન ચાલવાવાળી શપથને દોહરાવવી જોઇએ અને બંધારણની રક્ષા કરવી જોઇએ. તેમને દેશવાસીઓને કહ્યું કે જ્યારે પણ ભારતનું બંધારણ ખતરામાં પડે ત્યારે એકસાથે આવીને તેની રક્ષા કરવી જોઇએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા યુવાઓએ દેશના ઇતિહાસમાં આ મુલ્યવાન પ્રતિબદ્ધતાઓની પહેલાથી અનેકગણી વધુ રક્ષા કરવાની જરૂર છે. આ પ્રજાસત્તાક દિવસ પર આપણે આજીવન ચાલવાવાળી શપથને દોહરાવવી જોઇએ અને બંધારણની રક્ષા કરવી જોઇએ. તેમને દેશવાસીઓને કહ્યું કે જ્યારે પણ ભારતનું બંધારણ ખતરામાં પડે ત્યારે એકસાથે આવીને તેની રક્ષા કરવી જોઇએ.
4/6
મોદી સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં રાજપથ પર પહેલી હરોળમાં જગ્યા ના અપાયા બાદ રાહુલ ગાંધીની આ અપીલ સામે આવી છે. આ વખતે મોદી સરકારે રાહુલ ગાંધીને ચોથી હરોળમાં બેસવાની જગ્યા આપી છે. આનાથી કોંગ્રેસ કાર્યકર્તાઓ ખુબ નારાજ છે.
મોદી સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં રાજપથ પર પહેલી હરોળમાં જગ્યા ના અપાયા બાદ રાહુલ ગાંધીની આ અપીલ સામે આવી છે. આ વખતે મોદી સરકારે રાહુલ ગાંધીને ચોથી હરોળમાં બેસવાની જગ્યા આપી છે. આનાથી કોંગ્રેસ કાર્યકર્તાઓ ખુબ નારાજ છે.
5/6
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએે ભારતના લોકોને સંવિધાનની રક્ષા કરવાની અપીલ કરી છે. મોદી સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પહેલી હરોળમાં જગ્યા નહીં આપવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીની આ અલીલ સામે આવી છે.
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએે ભારતના લોકોને સંવિધાનની રક્ષા કરવાની અપીલ કરી છે. મોદી સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પહેલી હરોળમાં જગ્યા નહીં આપવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીની આ અલીલ સામે આવી છે.
6/6
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget