શોધખોળ કરો
કવિ બન્યા રાહુલ ગાંધી, રાફેલ વિવાદ પર કવિતા લખીને મોદી પર કર્યા પ્રહાર
1/5

નવી દિલ્હીઃ રાફેલ વિમાન ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના તેવર કડક થઇ ગયા છે. રાહુલ વડાપ્રધાન મોદી પર સતત હુમલા કરતાં રહે છે. કોંગ્રેસ અધ્યક્ષે ગુરુવારે રાફેલ મુદ્દે પીએમને ઘેરવાનો અને પ્રહાર કરવાની અનોખી રીત અપનાવી. તેમને રાફેલ વિવાદ પર આખી કવિતા લખી નાંખી જેમાં પીએમ પર કટાક્ષ અને તીખા પ્રહારો કર્યા હતા.
2/5

30 ઓગસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક રિપોર્ટ રજૂ કરતાં પોતાના ટ્વીટમાં લખ્યુ હતું કે, 'વૈશ્વિક ભ્રષ્ટાચાર. સાચે જ રાફેલ વિમાન ખુબ ઝડપથી અને દુર ઉડે છે. આ એક બે અઠવાડિયામાં બંકરને તબાહ કરનારા બૉમ ફેંકી શકે છે. મોદીજી કૃપા અનીલને કહો, ફ્રાન્સમાં મોટી મુશ્કેલીઓ છે.'
Published at : 27 Sep 2018 03:28 PM (IST)
View More




















