શોધખોળ કરો

PM મોદીની મુલાકાત પહેલા જ હરકતમાં રાજસ્થાન સરકાર, ગુર્જરો માટે આપ્યા આરક્ષણ લાગૂ કરવાના આદેશ

1/3
 ઉલ્લેખનીય છે કે રવિવારનાં રોજ કેબિનેટ સહિત કમેટીનાં સમક્ષ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિનાં પદાધિકારીઓએ આ મામલાને રાખ્યો હતો. ગુર્જર નેતાઓએ કહ્યું હતું કે એમબીસી અંતર્ગત આપવામાં આવેલ આરક્ષણનું પાલન શિક્ષણ સંસ્થાન નથી કરી રહ્યાં. આનાં કારણે ગુર્જર સમાજનાં અભ્યર્થિઓને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ એમબીસી અંતર્ગત આપવામાં આવેલ આરક્ષણનો લાભ પણ નથી મળી રહ્યો.
ઉલ્લેખનીય છે કે રવિવારનાં રોજ કેબિનેટ સહિત કમેટીનાં સમક્ષ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિનાં પદાધિકારીઓએ આ મામલાને રાખ્યો હતો. ગુર્જર નેતાઓએ કહ્યું હતું કે એમબીસી અંતર્ગત આપવામાં આવેલ આરક્ષણનું પાલન શિક્ષણ સંસ્થાન નથી કરી રહ્યાં. આનાં કારણે ગુર્જર સમાજનાં અભ્યર્થિઓને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ એમબીસી અંતર્ગત આપવામાં આવેલ આરક્ષણનો લાભ પણ નથી મળી રહ્યો.
2/3
જયપુર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની 7 જૂલાઈની જયપુરની મુલાકાત પહેલાં રાજસ્થાનની વસુંધરા સરકારે ગુર્જર સમાજની આરક્ષણની માંગને સ્વિકારી લીધી છે. સરકારે દરેક સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓને ગુર્જરોનાં 1 ટકા અતિ પછાત વર્ગ આરક્ષણનું પાલન કરવાનાં નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે. આ સંબંધમાં કાર્મિક વિભાગે સોમવારનાં રોજ દરેક વિભાગોને આદેશ રજૂ કરી દીધાં છે.
જયપુર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની 7 જૂલાઈની જયપુરની મુલાકાત પહેલાં રાજસ્થાનની વસુંધરા સરકારે ગુર્જર સમાજની આરક્ષણની માંગને સ્વિકારી લીધી છે. સરકારે દરેક સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓને ગુર્જરોનાં 1 ટકા અતિ પછાત વર્ગ આરક્ષણનું પાલન કરવાનાં નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે. આ સંબંધમાં કાર્મિક વિભાગે સોમવારનાં રોજ દરેક વિભાગોને આદેશ રજૂ કરી દીધાં છે.
3/3
ગુર્જર સમાજે સરકાર સાથે થયેલ 16 બિંદુઓનાં સમજોતાનું પાલન નહીં થવા પર સરકારને આંદોલનનું અલ્ટીમેટમ આપી રાખ્યું હતું. આ સાથે જ ગુર્જર નેતાઓએ 7 જુલાઇનાં રોજ યોજાવા જઇ રહેલી પીએમ મોદીની રેલી દરમ્યાન મળીને વાત રાખવાનું કહેવામાં આવ્યું હતું. આ અલ્ટીમેટમ બાદ સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુર્જર સમાજે સરકાર સાથે થયેલ 16 બિંદુઓનાં સમજોતાનું પાલન નહીં થવા પર સરકારને આંદોલનનું અલ્ટીમેટમ આપી રાખ્યું હતું. આ સાથે જ ગુર્જર નેતાઓએ 7 જુલાઇનાં રોજ યોજાવા જઇ રહેલી પીએમ મોદીની રેલી દરમ્યાન મળીને વાત રાખવાનું કહેવામાં આવ્યું હતું. આ અલ્ટીમેટમ બાદ સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget