શોધખોળ કરો
તમિલનાડૂમાં નેતૃત્વની અછત દૂર કરી MGR જેવુ શાસન આપવાનો રજનીકાંતનો વાયદો
1/3

રાજનીતિમાં એક અભિનેતાના આવવના નિર્ણય પર સવાલો કરવા પર વિપક્ષના નેતાઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે ‘હાલની સરકાર અને નેતાઓ પૂછી રહ્યા છે કે અભિનેતા મેકઅપ છોડીને રાજનીતિમાં કેમ આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘હું 67 વર્ષનો થઈ ગયો છું અને કારણ કે તમે તમારું કામ સરખી રીતે નથી કર્યું એટલા માટે હું આવી રહ્યો છું.
2/3

રજનીકાંતે કહ્યું મને ખબર છે કે રાજનીતિક સફર સરળ નથી પરંતુ જે શાસન એમજીઆરે સામાન્ય જનતાને આપ્યું છે તે હું આપી શકું છું. મને વિશ્વાસ છે કે હું આ કરી શકું છું. સાથે જ તેમણે લોકોને મજબૂત નેતૃત્વનો વિશ્વાસ અપાવતા કહ્યું કે, જયલલિતા નહીં રહ્યા અને કરુણાનિધિ બીમાર રહે છે. તમિલનાડુને નેતાની જરૂર છે. હું આવીને તે ખાલીજગ્યા ભરીશ. ભગવાન મારી સાથે છે.”
Published at : 06 Mar 2018 08:06 AM (IST)
View More























