શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રામ મંદિર માટે કુંભમાં આજથી શરૂ થશે પરમ ધર્મ સંસદ, સંતો સાથે જોડાશે દેશ-વિદેશના પ્રતિનિધિઓ, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28094510/Dharma-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![જોકે, જજોની બંધારણીય બેન્ચમાં એક જજ જસ્ટિસ એસએ બોબડે ના હોવાના કારણે સુનાવણી ટળી ગઇ છે. હવે આગામી સુનાવણી ક્યારે થશે તે નક્કી નથી. આ બધાની વચ્ચે હવે આજથી કુંભમાં ધર્મ સંસદ શરુ થઇ રહી છે, જ્યાં સંતોની વચ્ચે રામ મંદિર પર ચર્ચા થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28094525/Dharma-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, જજોની બંધારણીય બેન્ચમાં એક જજ જસ્ટિસ એસએ બોબડે ના હોવાના કારણે સુનાવણી ટળી ગઇ છે. હવે આગામી સુનાવણી ક્યારે થશે તે નક્કી નથી. આ બધાની વચ્ચે હવે આજથી કુંભમાં ધર્મ સંસદ શરુ થઇ રહી છે, જ્યાં સંતોની વચ્ચે રામ મંદિર પર ચર્ચા થશે.
2/4
![બીજી ધર્મ સંસદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ આયોજિત કરવામાં આવશે. આ ધર્મ સંસદમાં વીએચપીના મોટા નેતાઓ ઉપરાંત બીજેપી નેતાઓ સામેલ થશે. અમિત શાહ, યોગી આદિત્યનાથ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ સામેલ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28094520/Dharma-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી ધર્મ સંસદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ આયોજિત કરવામાં આવશે. આ ધર્મ સંસદમાં વીએચપીના મોટા નેતાઓ ઉપરાંત બીજેપી નેતાઓ સામેલ થશે. અમિત શાહ, યોગી આદિત્યનાથ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ સામેલ થશે.
3/4
![દેશમાં રાજકીય રીતે સૌથી વધુ ચર્ચાતા રામ મંદિર મુદ્દાને લઇને હવે ધર્મ સંસદ લાગવાની છે. આ વખતે બે વાર ધર્મ સંસદ થવાની છે, જેમાં પહેલી ધર્મ સંસદ 28, 29 અને 30 થશે. જેનું આયોજન શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28094516/Dharma-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશમાં રાજકીય રીતે સૌથી વધુ ચર્ચાતા રામ મંદિર મુદ્દાને લઇને હવે ધર્મ સંસદ લાગવાની છે. આ વખતે બે વાર ધર્મ સંસદ થવાની છે, જેમાં પહેલી ધર્મ સંસદ 28, 29 અને 30 થશે. જેનું આયોજન શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
4/4
![નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર પર ચાલી રહેલી રાજકીય ખેંચતાણની વચ્ચે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઇ છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે 29 જાન્યુઆરી, એટલે કે આવતીકાલે સુનાવણી થવાની હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28094510/Dharma-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર પર ચાલી રહેલી રાજકીય ખેંચતાણની વચ્ચે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઇ છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે 29 જાન્યુઆરી, એટલે કે આવતીકાલે સુનાવણી થવાની હતી.
Published at : 28 Jan 2019 09:45 AM (IST)
Tags :
Ram Templeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)