શોધખોળ કરો
રામ મંદિર મુદ્દે મોદીના નિવેદનથી સંતુષ્ટ નથી VHP, કહ્યું- સરકાર રામ મંદિર માટે કાયદો બનાવે
1/3

આ સંજોગોમાં વિહિપનો નિર્ણય છે કે, હિન્દુ સમાજ વર્ષો સુધી કોર્ટના નિર્ણયની રાહ ન જોઈ શકે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અધ્યાદેશ લાવીને ભવ્ય મંદિરનું નિર્માણ કરે. આ કેસમાં આગળની વાતચીત પ્રયાગરાજમાં ધર્મ સંસદમાં થશે. ત્યાં સંત નક્કી કરશે કે આપણે આગળ શું કરવું.
2/3

નવી દિલ્હીઃ રામ મંદિર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મનની વાત સામે આવ્યા બાદ વિશ્વ હિન્દૂ પરિષદ (વીએચપી)નું નિવેદન પણ સામે આવ્યું છે. વીએચપીએ પીએમ મોદીની વાત સાથે સહમતી ન દર્શાવતા કહ્યું કે, સરકારે કોર્ટની કાર્યવાહી પૂરી થાય તે પહેલા જ કાયદો બનાવીને મંદિર બનાવવું જોઈએ. બુધવારે વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોર્ટની રાહ જોવી ઘણું લાંબુ થઈ જસે અને હિન્દૂ અનંત કાળ સુધી આ રીતે ન રહી શકે.
Published at : 02 Jan 2019 02:21 PM (IST)
View More





















