શોધખોળ કરો

2300 કરોડ જૂની નોટોનો વીજળી બનાવવા થઇ શકે છે ઉપયોગ, જાણો ક્યાં થયો છે આ પ્રયોગ

1/4
આરબીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, મોટા ભાગે જૂની નોટોનો ઉપયોગ ખાડા ભરવા માટે કરવામાં આવશે. તેના માટે નોટોની ઈંટ બનાવવામાં આવશે તે એક અલગ પ્રોસેસ છે. ઉપરાંત કેટલીક નોટોના ઔઘોગિક ઉપયોગ પણ કરવામાં આવી શકે છે. સાથે કેટલાક પેપર વેટ બનાવવા અને ફર્નિચર બનાવવામાં કામમાં લેવાશે. ભારતમાં એટલી નોટો હોવાનું કારણ એ પણ છે કે ૯૮ ટકા લોકો લેવડદેવડ રોકડમાં કરે છે. આંકડાઓ મુજબ, કુલ નોટમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના નોટના ૭૫ ટકા હતા. ભારતમાં મોટાભાગે અન્ય દેશોના પ્રમાણમાં વધુ નોટો છાપવામાં આવે છે.
આરબીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, મોટા ભાગે જૂની નોટોનો ઉપયોગ ખાડા ભરવા માટે કરવામાં આવશે. તેના માટે નોટોની ઈંટ બનાવવામાં આવશે તે એક અલગ પ્રોસેસ છે. ઉપરાંત કેટલીક નોટોના ઔઘોગિક ઉપયોગ પણ કરવામાં આવી શકે છે. સાથે કેટલાક પેપર વેટ બનાવવા અને ફર્નિચર બનાવવામાં કામમાં લેવાશે. ભારતમાં એટલી નોટો હોવાનું કારણ એ પણ છે કે ૯૮ ટકા લોકો લેવડદેવડ રોકડમાં કરે છે. આંકડાઓ મુજબ, કુલ નોટમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના નોટના ૭૫ ટકા હતા. ભારતમાં મોટાભાગે અન્ય દેશોના પ્રમાણમાં વધુ નોટો છાપવામાં આવે છે.
2/4
ચીનના હેનાન પ્રાંતમાં સ્થિત Luoyang શહેરમાં તેનો પ્રોજેકટ મુકવામાં આવ્યો હતો. શિન્હુઆના રિપોર્ટમાં જણાવાયું હતું કે, હેનાનના વર્તમાન રદ્દી પેપર મનીનો હિસાબ લગાવાય તો તેનાથી કંપની દર વર્ષે ૧.૩૨ મીલિયન કિલોવોટ વીજળી પેદા કરી શકે છે. આટલી વીજળી બનાવવા માટે ૪૦૦૦ ટન કોલસો સળગાવવો પડે. ચીનમાં નવેમ્બર ૨૦૧૫માં ૧૦૦ યુઆનની નવી નોટ લાવવામાં આવી હતી. જે પછી સરકારે ત્યાં બેકાર થઈ ગયેલી નોટોના ઉપયોગથી વીજળી બનાવવાનું કામ મોટા સ્તર પર કર્યું હતું.
ચીનના હેનાન પ્રાંતમાં સ્થિત Luoyang શહેરમાં તેનો પ્રોજેકટ મુકવામાં આવ્યો હતો. શિન્હુઆના રિપોર્ટમાં જણાવાયું હતું કે, હેનાનના વર્તમાન રદ્દી પેપર મનીનો હિસાબ લગાવાય તો તેનાથી કંપની દર વર્ષે ૧.૩૨ મીલિયન કિલોવોટ વીજળી પેદા કરી શકે છે. આટલી વીજળી બનાવવા માટે ૪૦૦૦ ટન કોલસો સળગાવવો પડે. ચીનમાં નવેમ્બર ૨૦૧૫માં ૧૦૦ યુઆનની નવી નોટ લાવવામાં આવી હતી. જે પછી સરકારે ત્યાં બેકાર થઈ ગયેલી નોટોના ઉપયોગથી વીજળી બનાવવાનું કામ મોટા સ્તર પર કર્યું હતું.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Embed widget