શોધખોળ કરો
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ, વૈજ્ઞાનિક અધિકારીઓ અને મદદનીશ પર્યાવરણ ઇજનેરો સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા વહીવટી કારણોસર મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા કુલ ૧૩૭ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ, વૈજ્ઞાનિક અધિકારીઓ અને મદદનીશ પર્યાવરણ ઇજનેરોનો સમાવેશ થાય છે.
1/12

સિનિયર વૈજ્ઞાનિક અધિકારી: ૧૦ અધિકારીઓની બદલી
2/12

વૈજ્ઞાનિક અધિકારી: ૬૦ અધિકારીઓની બદલી
Published at : 09 Jan 2025 07:36 PM (IST)
આગળ જુઓ





















