શોધખોળ કરો

રામમંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય મંજૂર છે: મોહન ભાગવત

1/4
સૂત્રો અનુસાર, કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે આ પણ કહ્યું કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો સારા છે. તેઓ પીએમ મોદી સાથે અનેક બાબતો પર તેમની ચર્ચા પણ થાય છે. ભાગવતે આ પણ કહ્યું કે, સંઘ ઈંટરનેટ પર ટ્રોલિંગનું સમર્થન નથી કરતું અને દબાવ વગર દેશની એકતા માટે કામ કરે છે.
સૂત્રો અનુસાર, કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે આ પણ કહ્યું કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો સારા છે. તેઓ પીએમ મોદી સાથે અનેક બાબતો પર તેમની ચર્ચા પણ થાય છે. ભાગવતે આ પણ કહ્યું કે, સંઘ ઈંટરનેટ પર ટ્રોલિંગનું સમર્થન નથી કરતું અને દબાવ વગર દેશની એકતા માટે કામ કરે છે.
2/4
નવી દિલ્લી: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યા મામલે કહ્યું કે, તેને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકાર્ય છે. ભાગવતે મંગળવારે 50 દેશોના રાજદૂતો અને રાજનયિકો સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્લી: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યા મામલે કહ્યું કે, તેને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકાર્ય છે. ભાગવતે મંગળવારે 50 દેશોના રાજદૂતો અને રાજનયિકો સાથે મુલાકાત કરી હતી.
3/4
આ કાર્યક્રમાં એક સવાલના જવાબ આપતા તેમણે કહ્યું કે, તેમનું સંગઠન ભાજપને નિયંત્રિત નથી કરતું અને ના તો ભાજપ તેના સંગઠનને નિયંત્રિત કરે છે. અમે સ્વતંત્ર રહીને એક સ્વયંસેવક તરીકે તેનો સંપર્ક કરીએ છે અને વિચારોનું આદાન પ્રધાન કરીએ છે.
આ કાર્યક્રમાં એક સવાલના જવાબ આપતા તેમણે કહ્યું કે, તેમનું સંગઠન ભાજપને નિયંત્રિત નથી કરતું અને ના તો ભાજપ તેના સંગઠનને નિયંત્રિત કરે છે. અમે સ્વતંત્ર રહીને એક સ્વયંસેવક તરીકે તેનો સંપર્ક કરીએ છે અને વિચારોનું આદાન પ્રધાન કરીએ છે.
4/4
એક સમાચારપત્ર પ્રમાણે, ભાગવતને જ્યારે આ કાર્યક્રમમાં સવાલ પૂછવામાં આવ્યો કે, લોકસભા ચૂંટણીમાં રામ મંદિર મામલાનો ઉકેલ આવશે? ત્યારે તેના જવાબમાં ભાગવતે કહ્યું કે, આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે જે પણ ચુકાદો આપે તેમને તે સ્વીકાર્ય રહેશે
એક સમાચારપત્ર પ્રમાણે, ભાગવતને જ્યારે આ કાર્યક્રમમાં સવાલ પૂછવામાં આવ્યો કે, લોકસભા ચૂંટણીમાં રામ મંદિર મામલાનો ઉકેલ આવશે? ત્યારે તેના જવાબમાં ભાગવતે કહ્યું કે, આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે જે પણ ચુકાદો આપે તેમને તે સ્વીકાર્ય રહેશે
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget