શોધખોળ કરો

અવિશ્વાસ દરખાસ્તની ચર્ચા પહેલાં શિવસેનાએ ભાજપને મોટો આંચકો આપતાં શું કર્યું એલાન? જાણો વિગત

1/5
 AIDMKએ હજુ તેમનું વલણ સ્પષ્ટ નથી કર્યું. પાર્ટીના 37 સાંસદની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ. અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની પરિક્ષા ઓછી અને વિપક્ષની વધારે લાગી રહી છે. કારણકે સંખ્યા બળ સરકાર પાસે વધારે છે. હાલ માત્ર જોવાનું એ છે કે, વિપક્ષ સરકાર સામે કેટલી મજબૂતાઈથી ટકી રહે છે.
AIDMKએ હજુ તેમનું વલણ સ્પષ્ટ નથી કર્યું. પાર્ટીના 37 સાંસદની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ. અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની પરિક્ષા ઓછી અને વિપક્ષની વધારે લાગી રહી છે. કારણકે સંખ્યા બળ સરકાર પાસે વધારે છે. હાલ માત્ર જોવાનું એ છે કે, વિપક્ષ સરકાર સામે કેટલી મજબૂતાઈથી ટકી રહે છે.
2/5
 પહેલા એવી ચર્ચા હતી કે શિવસેના સરકારને સાથ આપશે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. ત્યારપછી જાણવા મળ્યું હતું કે, શિવસેના મોદી સરકારના સમર્થનમાં વોટિંગ કરશે. જોકે આજે સામાનામાં શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને તે મોદી સરકારનું સમર્થન નહીં કરે. જોકે પક્ષે આ મામલે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી.
પહેલા એવી ચર્ચા હતી કે શિવસેના સરકારને સાથ આપશે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. ત્યારપછી જાણવા મળ્યું હતું કે, શિવસેના મોદી સરકારના સમર્થનમાં વોટિંગ કરશે. જોકે આજે સામાનામાં શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને તે મોદી સરકારનું સમર્થન નહીં કરે. જોકે પક્ષે આ મામલે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી.
3/5
 બીજી બાજુ વિરોધમાં 147 સાંસદો છે. આ સંખ્યામાં શિવસેનાના સાંસદો ઉમેરવામાં આવે તો સંખ્યા 165ની થઈ જાય. અત્યાર સુધી 90 સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે વિરોધ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
બીજી બાજુ વિરોધમાં 147 સાંસદો છે. આ સંખ્યામાં શિવસેનાના સાંસદો ઉમેરવામાં આવે તો સંખ્યા 165ની થઈ જાય. અત્યાર સુધી 90 સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે વિરોધ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
4/5
 543 સાંસદોવાળી લોકસભામાં અત્યારે 11 સીટ ખાલી છે. એટલે કે લોકસભામાં સાંસદોની હાલની સંખ્યા 532 છે. આ રીતે બહુમત માટે જરૂરી સંખ્યા 267 થવા જાય છે. હાલ બીજેપીના 272 સાંસદોની સાથે સરકારના પક્ષમાં કુલ 295 સાંસદો છે. જો શિવસેના સાથ આપે તો આ આંક 313 થઈ શકે છે.
543 સાંસદોવાળી લોકસભામાં અત્યારે 11 સીટ ખાલી છે. એટલે કે લોકસભામાં સાંસદોની હાલની સંખ્યા 532 છે. આ રીતે બહુમત માટે જરૂરી સંખ્યા 267 થવા જાય છે. હાલ બીજેપીના 272 સાંસદોની સાથે સરકારના પક્ષમાં કુલ 295 સાંસદો છે. જો શિવસેના સાથ આપે તો આ આંક 313 થઈ શકે છે.
5/5
નવી દિલ્હીઃ અવિશ્વાસના થોડા કલાક પહેલા જ શિવસેનાએ મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં મોદી સરકારને સમર્થન ન આપવાનાના સંકેત આપવામાં આવ્યા છે. સામનામાં લખ્યું છે, આજે સંસદમાં સરકાર પર હલ્લાબોલ થશે. આરોપનો ગોળગોળ જવાબ આપીને બેન્ચ થપથપાવવામાં આવશે. આ લોકોની ભાવાનાની કદર કરનારી નહીં પરંતુ આપખુદશાહી ચલાવતી સરકાર છે. આપખુદશાહીનું સમર્થન કરવાના બદલે અમે લોકોની સાથે જઈશું.
નવી દિલ્હીઃ અવિશ્વાસના થોડા કલાક પહેલા જ શિવસેનાએ મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં મોદી સરકારને સમર્થન ન આપવાનાના સંકેત આપવામાં આવ્યા છે. સામનામાં લખ્યું છે, આજે સંસદમાં સરકાર પર હલ્લાબોલ થશે. આરોપનો ગોળગોળ જવાબ આપીને બેન્ચ થપથપાવવામાં આવશે. આ લોકોની ભાવાનાની કદર કરનારી નહીં પરંતુ આપખુદશાહી ચલાવતી સરકાર છે. આપખુદશાહીનું સમર્થન કરવાના બદલે અમે લોકોની સાથે જઈશું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget