શોધખોળ કરો
અવિશ્વાસ દરખાસ્તની ચર્ચા પહેલાં શિવસેનાએ ભાજપને મોટો આંચકો આપતાં શું કર્યું એલાન? જાણો વિગત
1/5

AIDMKએ હજુ તેમનું વલણ સ્પષ્ટ નથી કર્યું. પાર્ટીના 37 સાંસદની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ. અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની પરિક્ષા ઓછી અને વિપક્ષની વધારે લાગી રહી છે. કારણકે સંખ્યા બળ સરકાર પાસે વધારે છે. હાલ માત્ર જોવાનું એ છે કે, વિપક્ષ સરકાર સામે કેટલી મજબૂતાઈથી ટકી રહે છે.
2/5

પહેલા એવી ચર્ચા હતી કે શિવસેના સરકારને સાથ આપશે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. ત્યારપછી જાણવા મળ્યું હતું કે, શિવસેના મોદી સરકારના સમર્થનમાં વોટિંગ કરશે. જોકે આજે સામાનામાં શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને તે મોદી સરકારનું સમર્થન નહીં કરે. જોકે પક્ષે આ મામલે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી.
Published at : 20 Jul 2018 11:29 AM (IST)
View More





















