શોધખોળ કરો

અવિશ્વાસ દરખાસ્તની ચર્ચા પહેલાં શિવસેનાએ ભાજપને મોટો આંચકો આપતાં શું કર્યું એલાન? જાણો વિગત

1/5
 AIDMKએ હજુ તેમનું વલણ સ્પષ્ટ નથી કર્યું. પાર્ટીના 37 સાંસદની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ. અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની પરિક્ષા ઓછી અને વિપક્ષની વધારે લાગી રહી છે. કારણકે સંખ્યા બળ સરકાર પાસે વધારે છે. હાલ માત્ર જોવાનું એ છે કે, વિપક્ષ સરકાર સામે કેટલી મજબૂતાઈથી ટકી રહે છે.
AIDMKએ હજુ તેમનું વલણ સ્પષ્ટ નથી કર્યું. પાર્ટીના 37 સાંસદની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ. અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની પરિક્ષા ઓછી અને વિપક્ષની વધારે લાગી રહી છે. કારણકે સંખ્યા બળ સરકાર પાસે વધારે છે. હાલ માત્ર જોવાનું એ છે કે, વિપક્ષ સરકાર સામે કેટલી મજબૂતાઈથી ટકી રહે છે.
2/5
 પહેલા એવી ચર્ચા હતી કે શિવસેના સરકારને સાથ આપશે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. ત્યારપછી જાણવા મળ્યું હતું કે, શિવસેના મોદી સરકારના સમર્થનમાં વોટિંગ કરશે. જોકે આજે સામાનામાં શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને તે મોદી સરકારનું સમર્થન નહીં કરે. જોકે પક્ષે આ મામલે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી.
પહેલા એવી ચર્ચા હતી કે શિવસેના સરકારને સાથ આપશે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. ત્યારપછી જાણવા મળ્યું હતું કે, શિવસેના મોદી સરકારના સમર્થનમાં વોટિંગ કરશે. જોકે આજે સામાનામાં શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને તે મોદી સરકારનું સમર્થન નહીં કરે. જોકે પક્ષે આ મામલે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી.
3/5
 બીજી બાજુ વિરોધમાં 147 સાંસદો છે. આ સંખ્યામાં શિવસેનાના સાંસદો ઉમેરવામાં આવે તો સંખ્યા 165ની થઈ જાય. અત્યાર સુધી 90 સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે વિરોધ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
બીજી બાજુ વિરોધમાં 147 સાંસદો છે. આ સંખ્યામાં શિવસેનાના સાંસદો ઉમેરવામાં આવે તો સંખ્યા 165ની થઈ જાય. અત્યાર સુધી 90 સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે વિરોધ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
4/5
 543 સાંસદોવાળી લોકસભામાં અત્યારે 11 સીટ ખાલી છે. એટલે કે લોકસભામાં સાંસદોની હાલની સંખ્યા 532 છે. આ રીતે બહુમત માટે જરૂરી સંખ્યા 267 થવા જાય છે. હાલ બીજેપીના 272 સાંસદોની સાથે સરકારના પક્ષમાં કુલ 295 સાંસદો છે. જો શિવસેના સાથ આપે તો આ આંક 313 થઈ શકે છે.
543 સાંસદોવાળી લોકસભામાં અત્યારે 11 સીટ ખાલી છે. એટલે કે લોકસભામાં સાંસદોની હાલની સંખ્યા 532 છે. આ રીતે બહુમત માટે જરૂરી સંખ્યા 267 થવા જાય છે. હાલ બીજેપીના 272 સાંસદોની સાથે સરકારના પક્ષમાં કુલ 295 સાંસદો છે. જો શિવસેના સાથ આપે તો આ આંક 313 થઈ શકે છે.
5/5
નવી દિલ્હીઃ અવિશ્વાસના થોડા કલાક પહેલા જ શિવસેનાએ મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં મોદી સરકારને સમર્થન ન આપવાનાના સંકેત આપવામાં આવ્યા છે. સામનામાં લખ્યું છે, આજે સંસદમાં સરકાર પર હલ્લાબોલ થશે. આરોપનો ગોળગોળ જવાબ આપીને બેન્ચ થપથપાવવામાં આવશે. આ લોકોની ભાવાનાની કદર કરનારી નહીં પરંતુ આપખુદશાહી ચલાવતી સરકાર છે. આપખુદશાહીનું સમર્થન કરવાના બદલે અમે લોકોની સાથે જઈશું.
નવી દિલ્હીઃ અવિશ્વાસના થોડા કલાક પહેલા જ શિવસેનાએ મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં મોદી સરકારને સમર્થન ન આપવાનાના સંકેત આપવામાં આવ્યા છે. સામનામાં લખ્યું છે, આજે સંસદમાં સરકાર પર હલ્લાબોલ થશે. આરોપનો ગોળગોળ જવાબ આપીને બેન્ચ થપથપાવવામાં આવશે. આ લોકોની ભાવાનાની કદર કરનારી નહીં પરંતુ આપખુદશાહી ચલાવતી સરકાર છે. આપખુદશાહીનું સમર્થન કરવાના બદલે અમે લોકોની સાથે જઈશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Embed widget