શોધખોળ કરો

કેરળ: ભારે વિવાદ વચ્ચે મહિલાઓ માટે સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, 22 ઓક્ટોબર સુધી ખુલ્લા રહેશે મંદિરના દ્વાર

1/5
 કેરળ: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સંગ્રામ જારી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ આદેશ બાદ સબરીમાલા મંદિરના કપાટ આજે 5 વાગ્યે ખોલવામાં આવ્યા છે. મોટી ઘમસાણ બાદ મહિલાઓ મંદિરની સીડીઓ ચઢીને દર્શને ગઈ. મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં પ્રવેશી રહી છે, જ્યારે હજારો ભક્તો તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભક્તો આજે રાતે 10.30 વાગ્યા સુધી દર્શન કરી શકશે. મંદિરના કપાટ 22 ઓક્ટોબર સુધી ખુલ્લા રહેશે.
કેરળ: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સંગ્રામ જારી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ આદેશ બાદ સબરીમાલા મંદિરના કપાટ આજે 5 વાગ્યે ખોલવામાં આવ્યા છે. મોટી ઘમસાણ બાદ મહિલાઓ મંદિરની સીડીઓ ચઢીને દર્શને ગઈ. મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં પ્રવેશી રહી છે, જ્યારે હજારો ભક્તો તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભક્તો આજે રાતે 10.30 વાગ્યા સુધી દર્શન કરી શકશે. મંદિરના કપાટ 22 ઓક્ટોબર સુધી ખુલ્લા રહેશે.
2/5
 સુપ્રીમ કોર્ટે મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ દૂર કર્યો હતો. મંદિર સાથે સંકળાયેલા લોકો અને સ્વામી આયયપ્પના અનુયાયીઓ તેમના નિર્ણય સામે વિરુદ્ધ નિર્ણય કહે છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મંદિરની આસપાસ મહિલા પ્રવેશ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તણાવની સ્થિતિને જોતાં સઘન સુરક્ષા કરવામાં આવી છે. મંદિર જવાના મુખ્ય રસ્તા નિલક્કલમાં સવારથી જ તણાવની સ્થિતિ છે. જેને લઈને ધારા 144 લાગુ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ દૂર કર્યો હતો. મંદિર સાથે સંકળાયેલા લોકો અને સ્વામી આયયપ્પના અનુયાયીઓ તેમના નિર્ણય સામે વિરુદ્ધ નિર્ણય કહે છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મંદિરની આસપાસ મહિલા પ્રવેશ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તણાવની સ્થિતિને જોતાં સઘન સુરક્ષા કરવામાં આવી છે. મંદિર જવાના મુખ્ય રસ્તા નિલક્કલમાં સવારથી જ તણાવની સ્થિતિ છે. જેને લઈને ધારા 144 લાગુ કરવામાં આવી છે.
3/5
આ પહેલા પોલીસે મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલી કેટલીક મહિલાઓની અટકાયત કરી હતી. સબરીમાલા મંદિરમાં મહિલાઓ પ્રવેશ ન કરે તેના માટે સ્થાનિક મહિલાઓ પણ રસ્તાઓ પર ઉતરી છે. ભાજપની મહિલા નેતાઓનું કહેવું છે કે સુરક્ષા અને કાનૂન-વ્યવસ્થાની જવાબદારી સરકારની છે. કેરળની LDF સરકાર નાસ્તિક છે એટલે કેરળના હિંદુઓની ભાવનાઓનું સમ્માન નથી કરી રહ્યું.
આ પહેલા પોલીસે મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલી કેટલીક મહિલાઓની અટકાયત કરી હતી. સબરીમાલા મંદિરમાં મહિલાઓ પ્રવેશ ન કરે તેના માટે સ્થાનિક મહિલાઓ પણ રસ્તાઓ પર ઉતરી છે. ભાજપની મહિલા નેતાઓનું કહેવું છે કે સુરક્ષા અને કાનૂન-વ્યવસ્થાની જવાબદારી સરકારની છે. કેરળની LDF સરકાર નાસ્તિક છે એટલે કેરળના હિંદુઓની ભાવનાઓનું સમ્માન નથી કરી રહ્યું.
4/5
5/5
ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં આ પહેલા 10 થી 50 વર્ષ ઉંમરની મહિલાઓન મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. અહીં માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓજ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરના સંચાલકનું કહેવું છે કે માસિક ધર્મના કારણે મહિલાઓ પોતાની વ્યક્તિગત શુદ્ધતા જાળવી નથી શકતી.
ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં આ પહેલા 10 થી 50 વર્ષ ઉંમરની મહિલાઓન મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. અહીં માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓજ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરના સંચાલકનું કહેવું છે કે માસિક ધર્મના કારણે મહિલાઓ પોતાની વ્યક્તિગત શુદ્ધતા જાળવી નથી શકતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget