શોધખોળ કરો

સાંઈ બાબાનો ‘સબ કા માલિક એક’ સંદેશો બદલીને તેના સ્થાને ટ્રસ્ટીઓએ કયો મેસેજ પ્રચલિત કર્યો? બાબાની બેઠકનું નામ બદલીને પણ શું કરાયું?

1/6
સાંઇબાબા સમાધિના શતાબ્દિ વર્ષ એટલે કે આ વર્ષે સાંઈ મંદિરમાં સ્થાપિત ધ્વજ-સ્તંભ પર પણ માત્ર ૐનું પ્રતીક બનેલું છે. ભક્તોનું કહેવું છે કે, તેના પર સાથે અન્ય ધર્મોનાં પ્રતીકો પણ બનાવી શકાયાં હોત. અહીં સાઇનબોર્ડ ભગવા કલરનું કરાયું છે. પહેલાં તે કાળા અને લીલા રંગના હતાં.
સાંઇબાબા સમાધિના શતાબ્દિ વર્ષ એટલે કે આ વર્ષે સાંઈ મંદિરમાં સ્થાપિત ધ્વજ-સ્તંભ પર પણ માત્ર ૐનું પ્રતીક બનેલું છે. ભક્તોનું કહેવું છે કે, તેના પર સાથે અન્ય ધર્મોનાં પ્રતીકો પણ બનાવી શકાયાં હોત. અહીં સાઇનબોર્ડ ભગવા કલરનું કરાયું છે. પહેલાં તે કાળા અને લીલા રંગના હતાં.
2/6
સાંઈ સંસ્થાનના બધાં પ્રકાશનો અને સાંઇબાબાની તસવીરોમાં હંમેશા ‘સબ કા માલિક એક’નો સંદેશ રહેતો હતો. પરંતુ 2013 પછી ‘ૐ સાંઈનાથાય નમ:’ તેની જગ્યા લઈ લીધી હતી. સાંઈ સંસ્થાનની ડાયરી અને સાંઈસચ્ચરિત્રમાં પણ છેલ્લાં 4 વર્ષથી એ જ પ્રકાશિત થઈ રહ્યું છે.
સાંઈ સંસ્થાનના બધાં પ્રકાશનો અને સાંઇબાબાની તસવીરોમાં હંમેશા ‘સબ કા માલિક એક’નો સંદેશ રહેતો હતો. પરંતુ 2013 પછી ‘ૐ સાંઈનાથાય નમ:’ તેની જગ્યા લઈ લીધી હતી. સાંઈ સંસ્થાનની ડાયરી અને સાંઈસચ્ચરિત્રમાં પણ છેલ્લાં 4 વર્ષથી એ જ પ્રકાશિત થઈ રહ્યું છે.
3/6
સાંઈબાબા સમાધિના શતાબ્દી સમારંભમાં તાજેતરમાં જ સ્થાપિત કરાયેલા સાંઈ ધ્વજ-સ્તંભ પર પણ ઓમનું પ્રતીક બનાવવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે, સાંઈબાબાના સર્વધર્મ સમભાવ મુજબ સ્તંભ પર સર્વધર્મનું પ્રતીક હોવું જોઈતું હતું. સાંઈ સંસ્થાન શિરડીના ભૂતપૂર્વ વહીવટી અધિકારી સુભાષ જગતાપ તેને સાંઈ સિદ્ધાંતોને છોડી દેવા સમાન ગણાવે છે. તેઓ કહે છે, સાંઈબાબ કહેતા હતા કે, રામ-રહિમ એક છે, હિન્દુ-મુસ્લિમ એકતા હશે તો જ પરમાર્થ સાધી શકાશે.
સાંઈબાબા સમાધિના શતાબ્દી સમારંભમાં તાજેતરમાં જ સ્થાપિત કરાયેલા સાંઈ ધ્વજ-સ્તંભ પર પણ ઓમનું પ્રતીક બનાવવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે, સાંઈબાબાના સર્વધર્મ સમભાવ મુજબ સ્તંભ પર સર્વધર્મનું પ્રતીક હોવું જોઈતું હતું. સાંઈ સંસ્થાન શિરડીના ભૂતપૂર્વ વહીવટી અધિકારી સુભાષ જગતાપ તેને સાંઈ સિદ્ધાંતોને છોડી દેવા સમાન ગણાવે છે. તેઓ કહે છે, સાંઈબાબ કહેતા હતા કે, રામ-રહિમ એક છે, હિન્દુ-મુસ્લિમ એકતા હશે તો જ પરમાર્થ સાધી શકાશે.
4/6
હવે સાંઈ સંસ્થાનના બધાં પ્રકાશનો અને સાંઈબાબાના ફોટા પર હંમેશા જોવા મળતો ‘સબ કા માલિક એક’ સંદેશ જોવા મળતો નથી. તેની જગ્યા ‘ૐ શ્રી સાંઈનાથાય નમ:’એ લઈ લીધી છે. આ સાથે જ સાંઈબાબા શિરડીમાં જ્યાં 60 વર્ષ સુધી રહ્યા હતાં તે જગ્યાનો ઉલ્લેખ દ્વારકામાઈ મસ્જિદના રૂપમાં થતો હતો. હવે મસ્જિદના સાઈનબોર્ડ પર ‘દ્વારકામાઈ મંદિર’ લખી દેવાયું છે. આ સાથે જ મંદિર પરિસરમાં દિશા બતાવનારાં બોર્ડ અને મહત્વપૂર્ણ જગ્યાઓના અનેક સાઈનબોર્ડ પણ ભગવા રંગમાં રંગાઈ ગયા છે.
હવે સાંઈ સંસ્થાનના બધાં પ્રકાશનો અને સાંઈબાબાના ફોટા પર હંમેશા જોવા મળતો ‘સબ કા માલિક એક’ સંદેશ જોવા મળતો નથી. તેની જગ્યા ‘ૐ શ્રી સાંઈનાથાય નમ:’એ લઈ લીધી છે. આ સાથે જ સાંઈબાબા શિરડીમાં જ્યાં 60 વર્ષ સુધી રહ્યા હતાં તે જગ્યાનો ઉલ્લેખ દ્વારકામાઈ મસ્જિદના રૂપમાં થતો હતો. હવે મસ્જિદના સાઈનબોર્ડ પર ‘દ્વારકામાઈ મંદિર’ લખી દેવાયું છે. આ સાથે જ મંદિર પરિસરમાં દિશા બતાવનારાં બોર્ડ અને મહત્વપૂર્ણ જગ્યાઓના અનેક સાઈનબોર્ડ પણ ભગવા રંગમાં રંગાઈ ગયા છે.
5/6
2016માં શિરડી સંસ્થાનમાં ભાજપ સાથે સંકળાયેલા કેટલાંક લોકોની ટ્રસ્ટીઓ તરીકે નિમણૂંક કરાયા બાદ સાંઈમંદિરના ભગવાકરણને ગતિ મળી હતી અને ‘ૐ શ્રી સાંઈનાથાય નમ:’ના પ્રસારનો પ્રયાસ શરૂ થયો હતો. આ પ્રયાસ પહેલાંથી ચાલતો હતો પરંતુ છેલ્લાં સાડા ચાર વર્ષમાં તેમાં ઘણી ગતિ આવી છે.
2016માં શિરડી સંસ્થાનમાં ભાજપ સાથે સંકળાયેલા કેટલાંક લોકોની ટ્રસ્ટીઓ તરીકે નિમણૂંક કરાયા બાદ સાંઈમંદિરના ભગવાકરણને ગતિ મળી હતી અને ‘ૐ શ્રી સાંઈનાથાય નમ:’ના પ્રસારનો પ્રયાસ શરૂ થયો હતો. આ પ્રયાસ પહેલાંથી ચાલતો હતો પરંતુ છેલ્લાં સાડા ચાર વર્ષમાં તેમાં ઘણી ગતિ આવી છે.
6/6
શિરડી: અંદાજે 150 વર્ષ પહેલાં દુનિયાને સાંઈબાબાએ ‘સબ કા માલિક એક’નો સંદેશ આપ્યો હતો. આજે દુનિયાભરમાં હજારો સાંઈ મંદિરોના માધ્યમથી કરોડો સાંઈભક્તો આ સંદેશને દુનિયામાં પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, પરંતુ સાંઈબાબાની કર્મભૂમિ અને તેમના સમાધિ સ્થળ શિરડીમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે.
શિરડી: અંદાજે 150 વર્ષ પહેલાં દુનિયાને સાંઈબાબાએ ‘સબ કા માલિક એક’નો સંદેશ આપ્યો હતો. આજે દુનિયાભરમાં હજારો સાંઈ મંદિરોના માધ્યમથી કરોડો સાંઈભક્તો આ સંદેશને દુનિયામાં પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, પરંતુ સાંઈબાબાની કર્મભૂમિ અને તેમના સમાધિ સ્થળ શિરડીમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
Embed widget