શોધખોળ કરો
સંતોએ સરકારને આપી ચેતવણી કહ્યું, 2019ની ચૂંટણી પહેલા જો રામમંદિરનું નિર્માણ નહીં થાય તો ભાજપ હારશે
1/3

તાજેતરમાં જ સંઘના વડા મોહન ભાગવતે પણ કહ્યું હતું કે રામ મંદિર તોડાયું હતું. દરેકે આ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. રામ આપણી આસ્થાનું પ્રતીક છે. દરેક મંદિર ઇચ્છે છે. એકવાર મંદિર બની જશે તો પરસ્પર વિવાદ પણ ખતમ થઈ જશે.
2/3

મહંત નૃત્ય ગોપાલ દાસના નેતૃત્વમાં સંતોનું એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યું હતું. રાષ્ટ્રપતિને સંબોધિત મેમોમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ તેમની સરકારને કહે કે હવે કાયદો બનાવીને રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાનો માર્ગ મોકળો કરે. આજની પરિસ્થિતિમાં આ જ સમાધાન યોગ્ય છે.
Published at : 06 Oct 2018 08:15 AM (IST)
View More




















