શોધખોળ કરો

ઉદ્ધવ ભાજપ સાથે જોડાણ માટે તૈયાર પણ બદલામાં કરી એવી માગણી કે ભાજપવાળા પણ હબકી ગયા, જાણો વિગત

1/6
શિવસેના 288 બેઠકોમાંથી ભાજપ માટે 136 બેઠકો છોડવા માંગે છે. એટલું જ નહીં શિવસેનાએ મુખ્યમંત્રીના પદની પણ માંગણી કરી હતી. કેટલાક સૂત્રોના કહેવા પ્રમાણે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટીનો મુખ્યમંત્રી ઇચ્છે છે. જોકે, ભાજપ રાજ્યમાં મોટાભાઇની ભૂમિકા છોડવા માંગતો નથી અને માતોશ્રીને પ્રાથમિકતા આપવાના મૂડમાં નથી.
શિવસેના 288 બેઠકોમાંથી ભાજપ માટે 136 બેઠકો છોડવા માંગે છે. એટલું જ નહીં શિવસેનાએ મુખ્યમંત્રીના પદની પણ માંગણી કરી હતી. કેટલાક સૂત્રોના કહેવા પ્રમાણે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટીનો મુખ્યમંત્રી ઇચ્છે છે. જોકે, ભાજપ રાજ્યમાં મોટાભાઇની ભૂમિકા છોડવા માંગતો નથી અને માતોશ્રીને પ્રાથમિકતા આપવાના મૂડમાં નથી.
2/6
 શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે, 152 બેઠકોની માંગણી પાછળ ઠાકરે મહારાષ્ટ્રમાં પક્ષની તાકાત વધારવા માંગતા હોવાનું લાગી રહ્યું છે. શિવસેનાએ ભાજપને જણાવી દીધું છે કે જો 152 બેઠકો આપવામાં આવશે તો જ વિધાનસભા બેઠકમાં બંન્ને પક્ષ વચ્ચે ગઠબંધન રહેશે.
શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે, 152 બેઠકોની માંગણી પાછળ ઠાકરે મહારાષ્ટ્રમાં પક્ષની તાકાત વધારવા માંગતા હોવાનું લાગી રહ્યું છે. શિવસેનાએ ભાજપને જણાવી દીધું છે કે જો 152 બેઠકો આપવામાં આવશે તો જ વિધાનસભા બેઠકમાં બંન્ને પક્ષ વચ્ચે ગઠબંધન રહેશે.
3/6
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભામાં ભાજપ શિવસેનાને 130 થી વધારે બેઠકો આપવાના મૂડમાં નથી. તે શિવસેનાને 130 બેઠકો ઓફર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ અમિત શાહે તો પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓને લોકસભા અને વિધાનસભામાં એકલા હાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભામાં ભાજપ શિવસેનાને 130 થી વધારે બેઠકો આપવાના મૂડમાં નથી. તે શિવસેનાને 130 બેઠકો ઓફર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ અમિત શાહે તો પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓને લોકસભા અને વિધાનસભામાં એકલા હાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
4/6
ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મુલાકાત કરી હતી. અહીં શિવસેનાએ આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સામે 153 બેઠકોનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જે અંગે અમિત શાહે બેઠકો પર ફાઇનલ ફોર્મુલા બાદમાં નક્કી કરવાનું કહ્યું હતું.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મુલાકાત કરી હતી. અહીં શિવસેનાએ આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સામે 153 બેઠકોનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જે અંગે અમિત શાહે બેઠકો પર ફાઇનલ ફોર્મુલા બાદમાં નક્કી કરવાનું કહ્યું હતું.
5/6
મુંબઇઃ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ખરાબ ચાલી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી. જોકે, શિવસેનાએ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ પાસે મોટી માંગણી કરી છે. શિવસેનાએ આગામી વિધાનસભા માટે ભાજપ પાસે 152 બેઠકોની માંગણી કરી છે.
મુંબઇઃ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ખરાબ ચાલી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી. જોકે, શિવસેનાએ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ પાસે મોટી માંગણી કરી છે. શિવસેનાએ આગામી વિધાનસભા માટે ભાજપ પાસે 152 બેઠકોની માંગણી કરી છે.
6/6
કેટલાક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિવસેના 2014ની લોકસભા ચૂંટણીમાં બંન્ને પક્ષો વચ્ચે થયેલી બેઠકોની ફાળવણીની જેમ જ 2019ની ચૂંટણી લડવા માંગે છે. જેથી લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાત અજમાવ્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે મેદાને ઉતરી શકે.
કેટલાક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિવસેના 2014ની લોકસભા ચૂંટણીમાં બંન્ને પક્ષો વચ્ચે થયેલી બેઠકોની ફાળવણીની જેમ જ 2019ની ચૂંટણી લડવા માંગે છે. જેથી લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાત અજમાવ્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે મેદાને ઉતરી શકે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

વિડિઓઝ

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Embed widget