શોધખોળ કરો
નાદાર જાહેર થયા શિવરાજના મંત્રી, બેંકે અખબારમાં આપી જાહેરાત, જાણો વિગત
1/4

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાલ રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા નીકાળી રહ્યા છે. શિવરાજ આ પહેલા પણ આ પ્રકારની યાત્રા કાઢી ચુક્યા છે. શિવરાજ કેબિનેટ સમાચારમાં આવી હોય તેવું પ્રથમ વખત નથી બન્યું.આ પહેલા પણ બાબાઓને મંત્રી પદનો દરજજો આપવાને લઈ શિવરાજ સરકાર સમાચારમાં ચમકી હતી.
2/4

રાજ્યમાં ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી શકે છે.આ પહેલા એબીપી ન્યૂઝ સી વોટર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં શિવરાજ સરકાર ખરાબ રીતે હારી રહી હોવાનું સામે આવ્યું છે.
Published at : 14 Aug 2018 04:17 PM (IST)
Tags :
National NewsView More





















