શોધખોળ કરો
મુંબઇમાં ત્રિપલ તલાક પર બોલી રહેલા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ફેંકવામાં આવ્યું જુતું
1/5

ઘટના બાદ ઓવૈસીએ કહ્યું કે, હું લોકતાંત્રિક અધિકાર માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, આ બધા નિરાશ લોકો છે જે એ નથી જોઇ શકતાં કે ત્રિપલ તલાક પર સરકારનો નિર્ણય લોકોએ ખાસ કરીને મુસલમાનોએ સ્વીકાર નથી કર્યો.
2/5

આ લોકો, એવા લોકોમાંથી છે જે મહાત્મા ગાંધી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર ડાભોલકરના હત્યારાઓની આઇડિયોલૉજીને ફૉલો કરે છે. આવા લોકો સામે સાચુ બોલવામાં મને કોઇજ રોકી શકતું નથી. ઓવૈસીએ ત્રિપલ તલાક પર સરકારને આડેહાથે લીધી હતી.
Published at : 24 Jan 2018 10:44 AM (IST)
View More























