શોધખોળ કરો

મોદી સરકારના ટોચના પ્રધાનનો ધડાકોઃ દેશમાં નોકરીઓ જ નથી ત્યારે અનામત આપવાથી શું થશે ?

1/7
2/7
3/7
નોંધનીય છે કે મોદી સરકાર અને બીજેપી પર અનામત ખત્મ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. જોકે, બીજેપી અને વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે અનામતને કોઇ ખત્મ કરી શકે નહીં.
નોંધનીય છે કે મોદી સરકાર અને બીજેપી પર અનામત ખત્મ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. જોકે, બીજેપી અને વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે અનામતને કોઇ ખત્મ કરી શકે નહીં.
4/7
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં 16 ટકા અનામતની માંગ સાથે મરાઠા સમુદાયના લોકોએ આંગોલન શરૂ કર્યું છે. પૂણે, નાસિક, ઔરંગાબાદમાં આ આંદોલન હિંસક બન્યું હતું. અનેક સ્થળો પર યુવકો દ્ધારા આત્મહત્યા કરવાના અહેવાલ પણ મળ્યા હતા. છેલ્લે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિવિધ રાજકીય દળો સાથે બેઠક કરી હતી અને કાયદાકીય રીતે મરાઠા સમુદાયને અનામત આપવા પર વિચાર કરાયો હતો.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં 16 ટકા અનામતની માંગ સાથે મરાઠા સમુદાયના લોકોએ આંગોલન શરૂ કર્યું છે. પૂણે, નાસિક, ઔરંગાબાદમાં આ આંદોલન હિંસક બન્યું હતું. અનેક સ્થળો પર યુવકો દ્ધારા આત્મહત્યા કરવાના અહેવાલ પણ મળ્યા હતા. છેલ્લે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિવિધ રાજકીય દળો સાથે બેઠક કરી હતી અને કાયદાકીય રીતે મરાઠા સમુદાયને અનામત આપવા પર વિચાર કરાયો હતો.
5/7
નિતિન ગડકરીએ આર્થિક આધાર પર અનામત આપવા તરફ ઇશારો કરતા કહ્યું કે, એ વિચાર છે જે ઇચ્છે છે કે નીતિ નિર્માતા તમામ સમુદાયના ગરીબો પર વિચાર કરે. આ વિચાર કહે છે કે ગરીબ ગરીબ હોય છે, તેની કોઇ જાતિ, ધર્મ, કે ભાષા હોતી નથી. તેનો કોઇ ધર્મ હોતો નથી, મુસ્લિમ, હિન્દુ, મરાઠા, તમામ સમુદાયમાં એક હિસ્સો છે જેમની પાસે પહેરવાના કપડા નથી, ખાવા માટે ભોજન નથી.
નિતિન ગડકરીએ આર્થિક આધાર પર અનામત આપવા તરફ ઇશારો કરતા કહ્યું કે, એ વિચાર છે જે ઇચ્છે છે કે નીતિ નિર્માતા તમામ સમુદાયના ગરીબો પર વિચાર કરે. આ વિચાર કહે છે કે ગરીબ ગરીબ હોય છે, તેની કોઇ જાતિ, ધર્મ, કે ભાષા હોતી નથી. તેનો કોઇ ધર્મ હોતો નથી, મુસ્લિમ, હિન્દુ, મરાઠા, તમામ સમુદાયમાં એક હિસ્સો છે જેમની પાસે પહેરવાના કપડા નથી, ખાવા માટે ભોજન નથી.
6/7
મહારાષ્ટ્રના ઔરંગાબાદ નિતિન ગડકરીને જ્યારે અનામત માટે મરાઠા દ્ધારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલન અને અન્ય સમુદાયો દ્ધારા ઉઠતી માંગ સંબંધિત પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો અનામત આપવામાં આવશે તો પણ ફાયદો થશે નહી કારણ કે નોકરીઓ જ નથી. બેંકમાં આઇટીના કારણે નોકરીઓ ઓછી થઇ છે. સરકારની ભરતીઓ પેન્ડિંગ પડી છે. નોકરીઓ ક્યાં છે?
મહારાષ્ટ્રના ઔરંગાબાદ નિતિન ગડકરીને જ્યારે અનામત માટે મરાઠા દ્ધારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલન અને અન્ય સમુદાયો દ્ધારા ઉઠતી માંગ સંબંધિત પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો અનામત આપવામાં આવશે તો પણ ફાયદો થશે નહી કારણ કે નોકરીઓ જ નથી. બેંકમાં આઇટીના કારણે નોકરીઓ ઓછી થઇ છે. સરકારની ભરતીઓ પેન્ડિંગ પડી છે. નોકરીઓ ક્યાં છે?
7/7
મુંબઇઃ મરાઠા આંદોલનને પગલે અગાઉથી જ સળગી રહેલા મહારાષ્ટ્રમાં મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીના એક નિવેદનને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે અનામત રોજગારની ગેરંટી નથી કારણ કે નોકરીઓ ઓછી થઇ રહી છે.
મુંબઇઃ મરાઠા આંદોલનને પગલે અગાઉથી જ સળગી રહેલા મહારાષ્ટ્રમાં મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીના એક નિવેદનને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે અનામત રોજગારની ગેરંટી નથી કારણ કે નોકરીઓ ઓછી થઇ રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget