શોધખોળ કરો

મોદી સરકારના ટોચના પ્રધાનનો ધડાકોઃ દેશમાં નોકરીઓ જ નથી ત્યારે અનામત આપવાથી શું થશે ?

1/7
2/7
3/7
નોંધનીય છે કે મોદી સરકાર અને બીજેપી પર અનામત ખત્મ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. જોકે, બીજેપી અને વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે અનામતને કોઇ ખત્મ કરી શકે નહીં.
નોંધનીય છે કે મોદી સરકાર અને બીજેપી પર અનામત ખત્મ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. જોકે, બીજેપી અને વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે અનામતને કોઇ ખત્મ કરી શકે નહીં.
4/7
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં 16 ટકા અનામતની માંગ સાથે મરાઠા સમુદાયના લોકોએ આંગોલન શરૂ કર્યું છે. પૂણે, નાસિક, ઔરંગાબાદમાં આ આંદોલન હિંસક બન્યું હતું. અનેક સ્થળો પર યુવકો દ્ધારા આત્મહત્યા કરવાના અહેવાલ પણ મળ્યા હતા. છેલ્લે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિવિધ રાજકીય દળો સાથે બેઠક કરી હતી અને કાયદાકીય રીતે મરાઠા સમુદાયને અનામત આપવા પર વિચાર કરાયો હતો.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં 16 ટકા અનામતની માંગ સાથે મરાઠા સમુદાયના લોકોએ આંગોલન શરૂ કર્યું છે. પૂણે, નાસિક, ઔરંગાબાદમાં આ આંદોલન હિંસક બન્યું હતું. અનેક સ્થળો પર યુવકો દ્ધારા આત્મહત્યા કરવાના અહેવાલ પણ મળ્યા હતા. છેલ્લે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિવિધ રાજકીય દળો સાથે બેઠક કરી હતી અને કાયદાકીય રીતે મરાઠા સમુદાયને અનામત આપવા પર વિચાર કરાયો હતો.
5/7
નિતિન ગડકરીએ આર્થિક આધાર પર અનામત આપવા તરફ ઇશારો કરતા કહ્યું કે, એ વિચાર છે જે ઇચ્છે છે કે નીતિ નિર્માતા તમામ સમુદાયના ગરીબો પર વિચાર કરે. આ વિચાર કહે છે કે ગરીબ ગરીબ હોય છે, તેની કોઇ જાતિ, ધર્મ, કે ભાષા હોતી નથી. તેનો કોઇ ધર્મ હોતો નથી, મુસ્લિમ, હિન્દુ, મરાઠા, તમામ સમુદાયમાં એક હિસ્સો છે જેમની પાસે પહેરવાના કપડા નથી, ખાવા માટે ભોજન નથી.
નિતિન ગડકરીએ આર્થિક આધાર પર અનામત આપવા તરફ ઇશારો કરતા કહ્યું કે, એ વિચાર છે જે ઇચ્છે છે કે નીતિ નિર્માતા તમામ સમુદાયના ગરીબો પર વિચાર કરે. આ વિચાર કહે છે કે ગરીબ ગરીબ હોય છે, તેની કોઇ જાતિ, ધર્મ, કે ભાષા હોતી નથી. તેનો કોઇ ધર્મ હોતો નથી, મુસ્લિમ, હિન્દુ, મરાઠા, તમામ સમુદાયમાં એક હિસ્સો છે જેમની પાસે પહેરવાના કપડા નથી, ખાવા માટે ભોજન નથી.
6/7
મહારાષ્ટ્રના ઔરંગાબાદ નિતિન ગડકરીને જ્યારે અનામત માટે મરાઠા દ્ધારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલન અને અન્ય સમુદાયો દ્ધારા ઉઠતી માંગ સંબંધિત પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો અનામત આપવામાં આવશે તો પણ ફાયદો થશે નહી કારણ કે નોકરીઓ જ નથી. બેંકમાં આઇટીના કારણે નોકરીઓ ઓછી થઇ છે. સરકારની ભરતીઓ પેન્ડિંગ પડી છે. નોકરીઓ ક્યાં છે?
મહારાષ્ટ્રના ઔરંગાબાદ નિતિન ગડકરીને જ્યારે અનામત માટે મરાઠા દ્ધારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલન અને અન્ય સમુદાયો દ્ધારા ઉઠતી માંગ સંબંધિત પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો અનામત આપવામાં આવશે તો પણ ફાયદો થશે નહી કારણ કે નોકરીઓ જ નથી. બેંકમાં આઇટીના કારણે નોકરીઓ ઓછી થઇ છે. સરકારની ભરતીઓ પેન્ડિંગ પડી છે. નોકરીઓ ક્યાં છે?
7/7
મુંબઇઃ મરાઠા આંદોલનને પગલે અગાઉથી જ સળગી રહેલા મહારાષ્ટ્રમાં મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીના એક નિવેદનને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે અનામત રોજગારની ગેરંટી નથી કારણ કે નોકરીઓ ઓછી થઇ રહી છે.
મુંબઇઃ મરાઠા આંદોલનને પગલે અગાઉથી જ સળગી રહેલા મહારાષ્ટ્રમાં મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીના એક નિવેદનને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે અનામત રોજગારની ગેરંટી નથી કારણ કે નોકરીઓ ઓછી થઇ રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget