શોધખોળ કરો
રાષ્ટ્રપતિપદેથી વિદાય થયા પછી પ્રણબદા રહેશે આ બંગલામાં, જાણો મળશે કેટલો પગાર અને કઈ કઈ સગવડો?
1/8

પ્રણબદાને મફત દાક્તરી સારવાર અને રેગ્યુલર ચેક-અપની સવલત મળશે. ભારતમાં ગમે ત્યાં વિના મૂલ્યે હવાઈ મુસાફરી અને રાજ્ય સરકારના મહેમાન તરીકેનો દરજ્જો મળશે. આ મુસાફરી દરમિયાન એક વ્યક્તિ તેમની સાથે રહી શકશે. હવાઈ, રેલ્વે કે બીજી મુસાફરી હાઈએસ્ટ ક્લાસમાં જ કરી શકાશે.
2/8

પ્રણબદાને રાષ્ટ્રપતિ તરીકે 1.50 લાખ રૂપિયા પગાર મળે છે. નિવૃત્તિ પછી તેમન તેનાથી અડધો એટલે કે 75 હજાર રૂપિયા પગાર મળશે. કેન્દ્રની યુપીએ સરકારે 2008માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યોના રાજ્યપાલોના પગારોમાં ધરખમ વધારો કર્યો તે પહેલાં રાષ્ટ્રપતિને માત્ર 50,000 રૂપિયા પગાર મળતો હતો.
Published at : 23 Jul 2017 11:55 AM (IST)
View More























