શોધખોળ કરો

વિકાસ મફતમાં ન મળે, તેના માટે કિંમત ચૂકવવી પડેઃ જાણો કેન્દ્રના ક્યા દિગ્ગજ નેતાએ કર્યું આ નિવેદન

1/4
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ રવિવારે નેશનલ એકેડમી ઓફ કસ્ટમ એક્સાઇઝ એન્ડ નાર્કોટિક્સના સ્થાપના દિને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જે લોકો દેશના વિકાસની માગ કરે છે તેમણે તે માટે કિંમત પણ ચૂકવવી જોઈએ, જોકે કરદાતા દ્વારા ચૂકવાતા ટેક્સનો પ્રમાણિકતાથી ખર્ચ થવો જોઈએ. જેટલીએ જણાવ્યું હતું કે, મહેસૂલી આવક શાસનની જીવાદોરી છે. મહેસૂલી આવક જ ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવશે.
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ રવિવારે નેશનલ એકેડમી ઓફ કસ્ટમ એક્સાઇઝ એન્ડ નાર્કોટિક્સના સ્થાપના દિને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જે લોકો દેશના વિકાસની માગ કરે છે તેમણે તે માટે કિંમત પણ ચૂકવવી જોઈએ, જોકે કરદાતા દ્વારા ચૂકવાતા ટેક્સનો પ્રમાણિકતાથી ખર્ચ થવો જોઈએ. જેટલીએ જણાવ્યું હતું કે, મહેસૂલી આવક શાસનની જીવાદોરી છે. મહેસૂલી આવક જ ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવશે.
2/4
 જેટલીએ જણાવ્યું હતું કે, અર્થતંત્ર વૃદ્ધિ પામી રહ્યું છે અને ભારત અત્યારે પરોક્ષ કરમાળખાની વ્યવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. પ્રત્યક્ષ કર દેશના અમીરો દ્વારા ચૂકવાય છે પરંતુ ઇનડાયરેક્ટ ટેક્સનો બોજો દેશના દરેક નાગરિક પર પડે છે, તેથી જ અમે અમારી આર્થિક નીતિમાં ધ્યાન આપી રહ્યા છીએ કે, પાયાની જરૂરિયાતની વસ્તુઓ પર ઓછામાં ઓછો કરવેરો હોય.
જેટલીએ જણાવ્યું હતું કે, અર્થતંત્ર વૃદ્ધિ પામી રહ્યું છે અને ભારત અત્યારે પરોક્ષ કરમાળખાની વ્યવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. પ્રત્યક્ષ કર દેશના અમીરો દ્વારા ચૂકવાય છે પરંતુ ઇનડાયરેક્ટ ટેક્સનો બોજો દેશના દરેક નાગરિક પર પડે છે, તેથી જ અમે અમારી આર્થિક નીતિમાં ધ્યાન આપી રહ્યા છીએ કે, પાયાની જરૂરિયાતની વસ્તુઓ પર ઓછામાં ઓછો કરવેરો હોય.
3/4
 જેટલીએ જણાવ્યું હતું કે, સમાજમાં કરદાતા ન હોવાની વધુ ચિંતા કરાતી નથી. હવે લોકો સમયની સાથે ટેક્સ ચૂકવવા આગળ આવી રહ્યાં છે, તેને કારણે જ સરકારે વિવિધ કરવેરા સમાપ્ત કરીને જીએસટીનો અમલ કર્યો છે. એક વાર આ સ્થાપિત થઈ ગયા બાદ વધુ સુધારા કરવાની તક આપણી પાસે હશે. એક વાર મહેસૂલી આવક સ્થિર થઈ ગયા પછી આપણે વધુ સારા સુધારા માટે વિચારણા કરી શકીશું.
જેટલીએ જણાવ્યું હતું કે, સમાજમાં કરદાતા ન હોવાની વધુ ચિંતા કરાતી નથી. હવે લોકો સમયની સાથે ટેક્સ ચૂકવવા આગળ આવી રહ્યાં છે, તેને કારણે જ સરકારે વિવિધ કરવેરા સમાપ્ત કરીને જીએસટીનો અમલ કર્યો છે. એક વાર આ સ્થાપિત થઈ ગયા બાદ વધુ સુધારા કરવાની તક આપણી પાસે હશે. એક વાર મહેસૂલી આવક સ્થિર થઈ ગયા પછી આપણે વધુ સારા સુધારા માટે વિચારણા કરી શકીશું.
4/4
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ફરી એક વખત પોતાના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે જે લોકોને વિકાસ જોઈતો હોય તેઓ તેની કિંમત ચૂકવે. જેટલીએ કહ્યું કે જે પણ દેશમાં જેને પણ વિકાસ જોઈતો હોય તેઓએ તેની કિંમત તો ચૂકવવી જ પડશે અને આ નાણાંનો ખર્ચ પણ ઇમાનદારીથી કરવામાં આવે તે પણ જરૂરી છે.
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ફરી એક વખત પોતાના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે જે લોકોને વિકાસ જોઈતો હોય તેઓ તેની કિંમત ચૂકવે. જેટલીએ કહ્યું કે જે પણ દેશમાં જેને પણ વિકાસ જોઈતો હોય તેઓએ તેની કિંમત તો ચૂકવવી જ પડશે અને આ નાણાંનો ખર્ચ પણ ઇમાનદારીથી કરવામાં આવે તે પણ જરૂરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget