શોધખોળ કરો
મોદી સરકારે આર્મીને આપ્યો ઝટકો, આવી છે સર્જિકલ સ્ટ્રાઈકની આર્મીને 'ભેટ'
1/5

નવી દિલ્હી: પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ આગામી ચૂંટણીઓમાં તેનો રાજકિય લાભ ખાટવાનો પ્રયાસ કરનાર મોદી સરકારે સૈનિકોને મોટો ઝટકો આપ્યોછે. સંરક્ષણ વિભાગે એક અધિસુચના જાહેર કરી છે જેના મુજબ સેનામાં સેવા આપવા દરમિયાન વિકલાંગ થયેલા સૈનિકોના પેંશનમાં 18000 જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ આદેશ સર્જિકલ સ્ટ્રાઈકના બીજે દિવસે જ આપ્યો હતો.
2/5

સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન સદભાગ્યે આપણો કોઈ જવાન કે અધિકારી ઇજાગ્રસ્ત થયો નથી, નહીંતર દેશ માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર આ જવાનોને સરકારના નવા આદેશ મુજબ સેવા દરમિયાન વિકલાંગતાના કારણે નોકરીમાંથી રજા આપવામાં આવી હોત, તેવા સંજોગોમાં તેમનું પેંશન રૂ. 45,200થી ઘટીને રૂ. 27,200 જેટલું જ થઇ જાત.
Published at : 10 Oct 2016 03:11 PM (IST)
View More





















