શોધખોળ કરો

મોદી સરકારે આર્મીને આપ્યો ઝટકો, આવી છે સર્જિકલ સ્ટ્રાઈકની આર્મીને 'ભેટ'

1/5
નવી દિલ્હી: પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ આગામી ચૂંટણીઓમાં તેનો રાજકિય લાભ ખાટવાનો પ્રયાસ કરનાર મોદી સરકારે સૈનિકોને મોટો ઝટકો આપ્યોછે. સંરક્ષણ વિભાગે એક અધિસુચના જાહેર કરી છે જેના મુજબ સેનામાં સેવા આપવા દરમિયાન વિકલાંગ થયેલા સૈનિકોના પેંશનમાં 18000 જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ આદેશ સર્જિકલ સ્ટ્રાઈકના બીજે દિવસે જ આપ્યો હતો.
નવી દિલ્હી: પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ આગામી ચૂંટણીઓમાં તેનો રાજકિય લાભ ખાટવાનો પ્રયાસ કરનાર મોદી સરકારે સૈનિકોને મોટો ઝટકો આપ્યોછે. સંરક્ષણ વિભાગે એક અધિસુચના જાહેર કરી છે જેના મુજબ સેનામાં સેવા આપવા દરમિયાન વિકલાંગ થયેલા સૈનિકોના પેંશનમાં 18000 જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ આદેશ સર્જિકલ સ્ટ્રાઈકના બીજે દિવસે જ આપ્યો હતો.
2/5
સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન સદભાગ્યે આપણો કોઈ જવાન કે અધિકારી ઇજાગ્રસ્ત થયો નથી, નહીંતર દેશ માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર આ જવાનોને સરકારના નવા આદેશ મુજબ સેવા દરમિયાન વિકલાંગતાના કારણે નોકરીમાંથી રજા આપવામાં આવી હોત, તેવા સંજોગોમાં તેમનું પેંશન રૂ. 45,200થી ઘટીને રૂ. 27,200 જેટલું જ થઇ જાત.
સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન સદભાગ્યે આપણો કોઈ જવાન કે અધિકારી ઇજાગ્રસ્ત થયો નથી, નહીંતર દેશ માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર આ જવાનોને સરકારના નવા આદેશ મુજબ સેવા દરમિયાન વિકલાંગતાના કારણે નોકરીમાંથી રજા આપવામાં આવી હોત, તેવા સંજોગોમાં તેમનું પેંશન રૂ. 45,200થી ઘટીને રૂ. 27,200 જેટલું જ થઇ જાત.
3/5
સરકારના આ આદેશની સૌથી વધુ અસર એવા અધિકારીઓ પર પડશે કે જેઓ સેનાના ઓપરેશનના ટીમ લીર હોય છે. એટલે કે, મેજર રેંકના અધિકારીને સરકારના નવા આદેશ મુજબ 100 ટકા વિકલાંગતાની અવસ્થામાં તેમના પેંશનમાં પ્રતિમાસ રૂ. 70000નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ આર્મી માટે કરોડરજ્જૂ સમાન ગણાતા જૂનિયર કમીશંડ ઓફિસર્સના માસિક પેંશનમાં પણ 40000 રૂપિયાનો તોતિંગ ઘટાડો કરાયો છે.
સરકારના આ આદેશની સૌથી વધુ અસર એવા અધિકારીઓ પર પડશે કે જેઓ સેનાના ઓપરેશનના ટીમ લીર હોય છે. એટલે કે, મેજર રેંકના અધિકારીને સરકારના નવા આદેશ મુજબ 100 ટકા વિકલાંગતાની અવસ્થામાં તેમના પેંશનમાં પ્રતિમાસ રૂ. 70000નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ આર્મી માટે કરોડરજ્જૂ સમાન ગણાતા જૂનિયર કમીશંડ ઓફિસર્સના માસિક પેંશનમાં પણ 40000 રૂપિયાનો તોતિંગ ઘટાડો કરાયો છે.
4/5
30 સપ્ટેમ્બરની આ અધિસુચના પહેલા સૈન્ય ઓપરેશનમાં 100 ટકા વિકલાંગતા મેળવનાર સૈનિકો અને ઓફિસર્સનું પેંશન તેમના અંતિમ પગારધોરણ મુજબ નક્કી થતું હતું. આ ઉપરાંત તેમને પેંશનનું સર્વિસ કંપોનંટ પણ મળતું હતું, જે તેમની છેલ્લી સેલેરીના 50 ટકા જેટલું હતું. આ નવા નિયમ પહેલી જાન્યૂઆરી 2016થી લાગૂ કરાયા છે જેને સરકારે નવા પગારપંચ સાથે જોડી દીધા છે.
30 સપ્ટેમ્બરની આ અધિસુચના પહેલા સૈન્ય ઓપરેશનમાં 100 ટકા વિકલાંગતા મેળવનાર સૈનિકો અને ઓફિસર્સનું પેંશન તેમના અંતિમ પગારધોરણ મુજબ નક્કી થતું હતું. આ ઉપરાંત તેમને પેંશનનું સર્વિસ કંપોનંટ પણ મળતું હતું, જે તેમની છેલ્લી સેલેરીના 50 ટકા જેટલું હતું. આ નવા નિયમ પહેલી જાન્યૂઆરી 2016થી લાગૂ કરાયા છે જેને સરકારે નવા પગારપંચ સાથે જોડી દીધા છે.
5/5
નવા નિયમો મુજબ સર્વિસ કંપોનંટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ સ્લેબ સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. જે ટકાવારીની જૂની સિસ્ટમની સામે ઘણી ઓછી છે. સેનામાં એક સૈનિકને પાંચ વર્ષની નોકરી બાદ 30,400 રૂપિયાનો પગાર મળે છે. ત્યારે 100 ટકા વિકલાંગતાની સ્થિતિમાં સૈનિકને માત્ર 12000 રૂપિયા પ્રતિમાસ પેંશન મળશે. તે જ રીતે 10 વર્ષની સેવા બાદ એક મેજર કક્ષાના અધિકારીને 98,300 રૂપિયાનો પગાર મળે છે. પરંતુ હવે વિકલાંગતાની સ્થિતિમાં તેમને માત્ર 27000 રૂપિયા જ પ્રતિમાસ પેંશન તરીકે મળશે.
નવા નિયમો મુજબ સર્વિસ કંપોનંટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ સ્લેબ સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. જે ટકાવારીની જૂની સિસ્ટમની સામે ઘણી ઓછી છે. સેનામાં એક સૈનિકને પાંચ વર્ષની નોકરી બાદ 30,400 રૂપિયાનો પગાર મળે છે. ત્યારે 100 ટકા વિકલાંગતાની સ્થિતિમાં સૈનિકને માત્ર 12000 રૂપિયા પ્રતિમાસ પેંશન મળશે. તે જ રીતે 10 વર્ષની સેવા બાદ એક મેજર કક્ષાના અધિકારીને 98,300 રૂપિયાનો પગાર મળે છે. પરંતુ હવે વિકલાંગતાની સ્થિતિમાં તેમને માત્ર 27000 રૂપિયા જ પ્રતિમાસ પેંશન તરીકે મળશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget