શોધખોળ કરો
મોદી સરકારે અત્યાર સુધી માત્ર સારા સપનાજ બતાવ્યા: ઉદ્ધવ ઠાકરે
1/3

ઠાકરેએ નોટબંધી અને હિંદુત્વના એજંડાથી પાછળ ખસવાથી લઈને ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ઈંધણની કિમંતોમાં સતત વધારાથી વધતી મોંઘવારી, બેરોજગારી, ગ્રામીણ ભારતની મુશ્કેલીઓ, યુવાઓની સમસ્યા, વંદે માતરમ ગાવા પર માપદંડ, જમ્મૂ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવાથી લઈને ભાજપાની વિવિધ નીતોઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
2/3

મુંબઈ: શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે શનિવારે દશેરાની રેલીમાં ઉપસ્થિત વિશાળ જનસંખ્યાને સંબોધન કરતા વિવિધ મુદ્દાને લઈને મોદી સરકારની સતત ટીપ્પણી કરી હતી. શિવસેના અધ્યક્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા ભાષણની વાત કરતા કેન્દ્ર સરકારને મ્યાનમાર વિસ્થાપિત રોહિંગ્યા મુસલમાનોને શરણ આપવા કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભારતની સુરક્ષા પર આ એક મહત્વપૂર્ણ નિવેદન છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશ પણ રોહિગ્યા મુસલમાનોને સ્વીકારવાનું હવે ઈનકાર કરી રહ્યા છે.
Published at : 01 Oct 2017 08:30 AM (IST)
View More























