શોધખોળ કરો
UP: રાયબરેલીમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 7નાં મોત, મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય
1/4

મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેર કરવામાં આવી છે.
2/4

ઘટના સવારે 6 વાગે બની હતી. આ સમયે લોકોએ તીવ્ર ઝટકો અનુભવ્યો હતો. મુસાફરો કંઈ સમજે તે પહેલા જ ટ્રેનના છ પાટા ડબ્બા પરથી ઉતરી ગયા હતા. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દુર્ઘટના સ્થળ પર પહોંચી જઈને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
Published at : 10 Oct 2018 07:52 AM (IST)
Tags :
RaebareliView More
ટ્રેન્ડિંગ સમાચાર





















