શોધખોળ કરો

બનારસમાં મુસ્લિમ મહિલાઓએ ઉતારી ભગવાન રામની આરતી, આપ્યો એકતાનો સંદેશ

1/5
 મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનની નેશનલ પ્રેસિડન્ટ નાઝનીન અંસારીએ કહ્યું કે, ‘ભગવાન રામ અમારા પૂર્વજ છે. અમે ધર્મ અને નામ બદલી શકીએ છીએ, પરંતુ પોતાના પૂર્વજને કેવી રીતે બદલી શકીએ. દીવાળી પર શ્રીરામની આરતીથી એક તરફ હિંદુ-મુસ્લિમ વચ્ચેનું અંતર ઘટે છે, તો ઈસ્લામની ઉદારતા પણ સૌની સામે આવ છે.’
મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનની નેશનલ પ્રેસિડન્ટ નાઝનીન અંસારીએ કહ્યું કે, ‘ભગવાન રામ અમારા પૂર્વજ છે. અમે ધર્મ અને નામ બદલી શકીએ છીએ, પરંતુ પોતાના પૂર્વજને કેવી રીતે બદલી શકીએ. દીવાળી પર શ્રીરામની આરતીથી એક તરફ હિંદુ-મુસ્લિમ વચ્ચેનું અંતર ઘટે છે, તો ઈસ્લામની ઉદારતા પણ સૌની સામે આવ છે.’
2/5
 કાર્યક્રમના વિશિષ્ટ અતિથિ પંચગંગા ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. હેમંત ગુપ્તાએ કહ્યું કે, સાંપ્રદાયિકતા સૌથી મોટો પડકાર છે. મુસ્લિમ મહિલાઓએ શ્રીરામની આરતી કરી સદ્ભાવનાનો સંદેશ આપ્યો છે.
કાર્યક્રમના વિશિષ્ટ અતિથિ પંચગંગા ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. હેમંત ગુપ્તાએ કહ્યું કે, સાંપ્રદાયિકતા સૌથી મોટો પડકાર છે. મુસ્લિમ મહિલાઓએ શ્રીરામની આરતી કરી સદ્ભાવનાનો સંદેશ આપ્યો છે.
3/5
 આયોજનમાં મોટી સંખ્યામાં જોડાયેલી મુસ્લિમ મહિલાઓએ પાતાલપુરી મઠના મહંત બાલકદાસની હાજરીમાં થાલીને વિધિવત સજાવી આરતી ઉતારી. તે પછી ફૂલમાં શ્રી રામ લખ્યા બાદ ઉર્દૂમાં રચિત હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉર્દૂમાં લખેલી શ્રી રામની આરતી અને શ્રી રામ પ્રાર્થના પુસ્તકનું વિમોચન કરાયું.
આયોજનમાં મોટી સંખ્યામાં જોડાયેલી મુસ્લિમ મહિલાઓએ પાતાલપુરી મઠના મહંત બાલકદાસની હાજરીમાં થાલીને વિધિવત સજાવી આરતી ઉતારી. તે પછી ફૂલમાં શ્રી રામ લખ્યા બાદ ઉર્દૂમાં રચિત હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉર્દૂમાં લખેલી શ્રી રામની આરતી અને શ્રી રામ પ્રાર્થના પુસ્તકનું વિમોચન કરાયું.
4/5
 હનુમાન જયંતી અને નાની દીવાળી પ્રસંગે બુધવારે મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન તરફથી શ્રીરામ મહાઆરતીનું આયોજન કરાયું હતું. મુસ્લિમ મહિલાઓએ સાંપ્રદાયિક અને અજ્ઞાનતાના અંધકારને નાબૂદ કરવા માટે ‘રામનામ’ દીપક પણ પ્રગટાવ્યો.
હનુમાન જયંતી અને નાની દીવાળી પ્રસંગે બુધવારે મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન તરફથી શ્રીરામ મહાઆરતીનું આયોજન કરાયું હતું. મુસ્લિમ મહિલાઓએ સાંપ્રદાયિક અને અજ્ઞાનતાના અંધકારને નાબૂદ કરવા માટે ‘રામનામ’ દીપક પણ પ્રગટાવ્યો.
5/5
વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં નાની દિવાળીના દિવસે મુસ્લિમ મહિલાઓએ ભગવાન રામની આરતી ઉતારી લોકોને એકતાનો સંદેશ આપ્યો છે. આરતી બાદ મુસ્લિમ મહિલાઓએ દિવાળીની ખુશીઓ એકબીજા સાથે વહેંચી.
વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં નાની દિવાળીના દિવસે મુસ્લિમ મહિલાઓએ ભગવાન રામની આરતી ઉતારી લોકોને એકતાનો સંદેશ આપ્યો છે. આરતી બાદ મુસ્લિમ મહિલાઓએ દિવાળીની ખુશીઓ એકબીજા સાથે વહેંચી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget