શોધખોળ કરો

કયા-કયા દિગ્ગજ ક્રિકેટરો કુંભમેળાના સંગમમાં જઈને ડૂબકી લગાવશે? જાણો તેમના નામ

1/4
આ ઉપરાંત ગૌતમ ગંભીર, આશિષ નેહરા, હરભજનસિંહ પણ કુંભમેળામાં આવે તેવી શક્યતા છે. પ્રયાગરાજમાં રહેતા પૂર્વ ભારતીય બેટ્સમેન મોહમદ કૈફે પણ ક્રિકેટરોને કુંભમેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
આ ઉપરાંત ગૌતમ ગંભીર, આશિષ નેહરા, હરભજનસિંહ પણ કુંભમેળામાં આવે તેવી શક્યતા છે. પ્રયાગરાજમાં રહેતા પૂર્વ ભારતીય બેટ્સમેન મોહમદ કૈફે પણ ક્રિકેટરોને કુંભમેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
2/4
તેઓ ભારતીય સંસ્કૃતિના આ પૌરાણિક સનાતન સમાગમને ફક્ત નજીકથી જ જોશે નહીં પરંતુ સમગ્ર દુનિયામાં કુંભનો એક સંદેશ લઈને જશે. ગંગા સેના શિબિર સમન્વયક શરદ મિશ્રે જણાવ્યું કે, અત્યાર સુધી અડધા ડઝન ભારતીય ક્રિકેટરોએ કુંભ આવવા માટે મારો સંપર્ક કર્યો છે તેમાં ભારતીય ખેલાડી યુવરાજસિંહ, સુરેશ રૈના, આશિષ નેહરા, મોહમદ કૈફ, દેવાશિષ મોહંતી સામેલ છે.
તેઓ ભારતીય સંસ્કૃતિના આ પૌરાણિક સનાતન સમાગમને ફક્ત નજીકથી જ જોશે નહીં પરંતુ સમગ્ર દુનિયામાં કુંભનો એક સંદેશ લઈને જશે. ગંગા સેના શિબિર સમન્વયક શરદ મિશ્રે જણાવ્યું કે, અત્યાર સુધી અડધા ડઝન ભારતીય ક્રિકેટરોએ કુંભ આવવા માટે મારો સંપર્ક કર્યો છે તેમાં ભારતીય ખેલાડી યુવરાજસિંહ, સુરેશ રૈના, આશિષ નેહરા, મોહમદ કૈફ, દેવાશિષ મોહંતી સામેલ છે.
3/4
સંગમનગરીમાં ક્રિકેટરોનો જમાવડો મળવાનો છે. કુંભનગરીમાં વસંતપંચમી પર દિગ્ગજ ભારતીય ક્રિકેટરો સંગમમાં જોવા મળશે. ગંગા સેના શિબિરના અધ્યક્ષ યોગગુરુ સ્વામી આનંદગિરિના જણાવ્યા પ્રમાણે ઘણાં ક્રિકેટરોએ ફોન કરીને જણાવ્યું છે કે તેઓ પરિવાર સાથે આવીને સ્નાન કરશે.
સંગમનગરીમાં ક્રિકેટરોનો જમાવડો મળવાનો છે. કુંભનગરીમાં વસંતપંચમી પર દિગ્ગજ ભારતીય ક્રિકેટરો સંગમમાં જોવા મળશે. ગંગા સેના શિબિરના અધ્યક્ષ યોગગુરુ સ્વામી આનંદગિરિના જણાવ્યા પ્રમાણે ઘણાં ક્રિકેટરોએ ફોન કરીને જણાવ્યું છે કે તેઓ પરિવાર સાથે આવીને સ્નાન કરશે.
4/4
ભારતના દિગ્ગજ ક્રિકેટરો કુંભમેળામાં સામેલ થવા માટે સંગમનગરી જવાના છે. કુંભનગરીમાં વસંતપંચમી પર દિગ્ગજ ખેલાડીઓ સંગમ પર નજરે પડે તેવી શક્યતા છે. અહીં ક્રિકેટરો તેમના પરિવાર સાથે સ્નાન કરશે. આ સાથે દેશના 13 અખાડાના શાહી સ્નાનને જોવાનો લ્હાવો પણ લેશે.
ભારતના દિગ્ગજ ક્રિકેટરો કુંભમેળામાં સામેલ થવા માટે સંગમનગરી જવાના છે. કુંભનગરીમાં વસંતપંચમી પર દિગ્ગજ ખેલાડીઓ સંગમ પર નજરે પડે તેવી શક્યતા છે. અહીં ક્રિકેટરો તેમના પરિવાર સાથે સ્નાન કરશે. આ સાથે દેશના 13 અખાડાના શાહી સ્નાનને જોવાનો લ્હાવો પણ લેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Embed widget