શોધખોળ કરો
કયા-કયા દિગ્ગજ ક્રિકેટરો કુંભમેળાના સંગમમાં જઈને ડૂબકી લગાવશે? જાણો તેમના નામ
1/4

આ ઉપરાંત ગૌતમ ગંભીર, આશિષ નેહરા, હરભજનસિંહ પણ કુંભમેળામાં આવે તેવી શક્યતા છે. પ્રયાગરાજમાં રહેતા પૂર્વ ભારતીય બેટ્સમેન મોહમદ કૈફે પણ ક્રિકેટરોને કુંભમેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
2/4

તેઓ ભારતીય સંસ્કૃતિના આ પૌરાણિક સનાતન સમાગમને ફક્ત નજીકથી જ જોશે નહીં પરંતુ સમગ્ર દુનિયામાં કુંભનો એક સંદેશ લઈને જશે. ગંગા સેના શિબિર સમન્વયક શરદ મિશ્રે જણાવ્યું કે, અત્યાર સુધી અડધા ડઝન ભારતીય ક્રિકેટરોએ કુંભ આવવા માટે મારો સંપર્ક કર્યો છે તેમાં ભારતીય ખેલાડી યુવરાજસિંહ, સુરેશ રૈના, આશિષ નેહરા, મોહમદ કૈફ, દેવાશિષ મોહંતી સામેલ છે.
Published at : 19 Jan 2019 12:32 PM (IST)
View More





















