શોધખોળ કરો
જયલલિતા બ્રાહ્મણ હોવા છતાં તેમને અગ્નિસંસ્કાર આપવાના બદલે કેમ દફનાવાયાં ? જાણો રસપ્રદ કારણ
1/5

જયલલિતાના મૃતદેહને ચેન્નાઈના સમુદ્ર કાંઠે મરીના બીચ પર ચંદનનાં લાકડાં વચ્ચે મૂકીને પછી તેના પર ગુલાબજળ છાંટીને દફનાવવામાં આવ્યો હતો. તેમના રાજકીય ગુરૂ એમ.જી. રામચંદ્રનની સમાધિ પાસે જ તેમની દફનવિધી કરાઈ છે અને આ સ્થળે જયલલિતાની પણ ભવ્ય સમાધિ ઉભી કરવામાં આવશે.
2/5

દ્રવિડીયન પરંપરા પ્રમાણે વ્યક્તિને મૃત્યુ પછી અગ્નિસંસ્કાર આપવામાં નથી આવતા પણ દફનાવાય છે. પેરીયાર, અન્નાદુરાઈ અને એમ.જી. રામચંદ્રન સહિત તમામ દ્રવિડીયન નેતાઓને દફનાવવામાં જ આવ્યા હતા. જયલલિતા પણ એ કક્ષાનાં નેતા છે તેથી તેમને પણ અગ્નિસંસ્કારના બદલે દફનાવવામાં આવ્યાં છે.
Published at : 06 Dec 2016 05:31 PM (IST)
Tags :
JaylalithaView More
ટ્રેન્ડિંગ સમાચાર






















