શોધખોળ કરો

Aadhaar Card: આ આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક અપડેટ પર નથી લાગતો ચાર્જ, કોઇ એક્સ્ટ્રા પૈસા માંગે તો અહીં કરો ફરિયાદ

આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક અને અન્ય જાણકારી અપડેટ કરાવવા માટે સેન્ટર પર જવાનુ હોય છે. આ સ્રવિસ માટે લોકો પાસે કેટલોક ચાર્જ વસૂલ કરવામાં આવે છે,

Aadhaar Card Update: આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ બની ચૂક્યુ છે. જેનો ઉપયોગ અત્યારે દેશમાં લગભગ તમામ જરૂરી અને મહત્વના કામોમાં થઇ રહ્યો છે. સ્કૂલથી લઇને બેન્કો સુધી આધાર કાર્ડ ફરજિયાત છે. આ કારણે UIDAI તરફથી બાળકો માટે પણ આધાર કાર્ડ આપવામાં આવે છે. આવામાં જો આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) નથી કરવામાં આવતુ તો તમે મુશ્કેલીઓમાં મુકાઇ શકો છો. આધાર કાર્ડને ઓનલાઇને અને ઓફલાઇન બન્ને રીતે તેને અપડેટ કરાવી શકો છો. ઓનલાઇન રીતે અમૂક જ વસ્તુઓ અપડેટ કરાવવામાં આવી શકે છે. 

જોકે, આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક અને અન્ય જાણકારી અપડેટ કરાવવા માટે સેન્ટર પર જવાનુ હોય છે. આ સ્રવિસ માટે લોકો પાસે કેટલોક ચાર્જ વસૂલ કરવામાં આવે છે, આને લઇને UIDAI એ જાણકારી આપી છે કે, જો કોઇ Aadhaar Card અપડેટ કરાવવા પર વધુ ચાર્જ વસૂલ કરી રહ્યું છે, તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. 

બાળ આધાર કાર્ડ અપડેટ માટે કોઇ ચાર્જ નથી - 
યૂઆઇડીએઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, બાળ આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક જાણકારી 5 વર્ષ કે 10 વર્ષ બાદ અપડેટ કરાવવાની હોય છે. જો આ જાણકારી અપડેટ નથી કરાવવામાં આવતી, તો આધાર કાર્ડ ઉપયોગ નથી કરવામાં આવતો. 

UIDAI એ ટ્વીટર પર જાણકારી આપી છે કે, બાળ આધાર કાર્ડને એનરૉલ કરાવવા કે બાયૉમેટ્રિક અપડેટ કરાવવા માટે કોઇ ચાર્જ નથી વસૂલવામાં આવતો.  

એક્સ્ટ્રા ચાર્જ વસૂલે કોઇ તો કરો આ કામ - 
આધાર કાર્ડ આપનારી સંસ્થાએ કહ્યું કે, જો બાળ આધારને અપડેટ કરાવવા પર કોઇ એક્સ્ટ્રા ચાર્જ વસૂલ કરે છે, તો તમે 1947 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ ઉપરાંત તમે યૂઆઇડીએઆઇને help@uidai.gov.in પર મેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જો ફરિયાદ યોગ્ય નીકળશે તો સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવશે. આધાર કાર્ડ સંબંધિત કોઇપણ જાણકારી માટે આ નંબર અને મેઇલનો ઉપયોગ કરી શકો છો. 

આધાર કાર્ડ અપડેટ કરાવવા પર કેટલો લાગે છે ચાર્જ - 
UIDAI તરફથી જાણકારી આપવામાં આવી છે કે, કોઇપણ ડેમોગ્રાફિક ડિટેલ જેવી કે નામ, સરનામુ, લિંગ, જન્મતિથી, ભાષા, મોબાઇલ નંબર અને ઇમેલ માટે 50 રૂપિયા અને બાયૉમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા આપવાના હોય છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત
Embed widget