શોધખોળ કરો

Weight Loss: દૂધીના શાક સહિત તેના તેના જ્યુસના સેવનથી થાય છે આ અદભૂત ફાયદા

Bottlegourd For Belly Fat: પેટની ચરબી ઘટાડવા માટે દુધીનો ઉપયોગ કરો. આહારમાં દુધીનો સમાવેશ કરવાથી ગેસ અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત મળશે.

Bottlegourd For Belly Fat: પેટની ચરબી ઘટાડવા માટે દુધીનો  ઉપયોગ કરો. આહારમાં  દુધીનો  સમાવેશ કરવાથી ગેસ અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત મળશે.

સ્થૂળતા ઘટાડવા માટે  ડાયટમાં દુધીનો  સમાવેશ કરવો જોઈએ. આ એક એવું શાક છે જે આપને  આખા વર્ષ દરમિયાન સરળતાથી મળી જશે. દુધીનું શાક ખાવામાં ભલે બહુ સ્વાદિષ્ટ ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપ ખાલી પેટ તેનું જ્યુસ પણ પી  શકો છો. સૂપનું પણ સેવન કરી શકો છો.

દૂધી  ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળે છે. તેમાં વિટામિન B ભરપૂર માત્રામાં હોય છે. તે મોટાબિલિઝમ  રેટ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે. દુધીની વિશેષતા એ છે કે તે ભૂખને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જે લોકો દુધી  ખાય છે તેમને ગેસ અને કબજિયાતની સમસ્યા નથી થતી.

દુધી વજન ઘટાડવામાં મદદ કરે છે

જો આપ  સ્થૂળતા ઘટાડવા ઈચ્છો છો અને ડાયટ પર છો તો ડાટયટમાં દુધીનું સેવન  શાકને અવશ્ય સામેલ કરો. જો તમે ઇચ્છો તો, તમે ઓછા તેલ અને મસાલા સાથે એક  શાક બનાવીને રાત્રિભોજનમાં માત્ર દૂધી  ખાઈ શકો છો. દુધીનું શાક ખૂબ ખાધા પછી પણ તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે. દૂધી  ફાઈબરનો સારો સ્ત્રોત છે, તેથી તે સરળતાથી પેટ ભરે છે. દૂધી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

ગોળમાં આ પોષક તત્વો હોય છે

દૂધીમાં વિટામિન બી, વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઇ, ફોલેટ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. દૂધી  ફાઈબર અને પાણીનો પણ સારો સ્ત્રોત છે.દૂધી  ખાવાથી મેટાબોલિક રેટ વધારે છે. દૂધીમાં સંતૃપ્ત ચરબી હોય છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. દૂધી ખાવાથી દિવસભર એનર્જી જળવાઈ રહે છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં દૂધી  ખૂબ જ ફાયદાકારક શાક છે.

વજન ઘટાડવા માટે બોટલ ગૉર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો

આપ દુધીને બાફીને તેને ગ્રાઇન્ડ કરી દો બાદ તેલમાં હીંગ અને જીરૂ નાખીને તને વધારી લો. આપ તેમાં ટામેટું પણ ઉમેરી શકો છે. વેઇટ લોસમાં કારગર છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget