શોધખોળ કરો
Mahakumkbh 2025 : પ્રયાગરાજ મહાકુંભના મહત્વ વિશે શું બોલ્યા બાબા?
Mahakumkbh 2025 : પ્રયાગરાજ મહાકુંભના મહત્વ વિશે શું બોલ્યા બાબા?
વિશ્વનું સૌથી મોટું ધાર્મિક મેળો મહાકુંભ પ્રયોગરાજમાં ચાલી રહ્યું છે. આ મહાકુંભમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના ભક્તો ડુબકી લગાવા માટે આવી રહ્યા છે. ત્યારે અહીં ફોજી બાબા પાસે આવી રહેલા વિદેશી ભક્તો ફોજી બાબાનું આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. ફોજી બાબાએ એક રાજકીય ભવિષ્યવાણી પણ કરી છે કે યોગી આદિત્યનાથ દેશના પ્રધાનમંત્રી બનશે. સાથે જ ફોજી બાબાએ કહ્યું કે યોગી અને મોદી પ્રયોગરાજમાં અદભુત નિર્માણ કરી રહ્યા છે. રાજમાં સાધુ-સંતો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. ત્રિશૂલ ગુરુજી બધાને આશીર્વાદ આપે છે. અને પ્રયોગરાજમાં દેશ-વિદેશના લોકો આ ગુરુજીને મળવા આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, પ્રયાગરાજનું મહત્વ એ છે કે 144 દિવસમાં આ પ્રયાગરાજમાં મહાકુંભ બનેલું છે. આ દિવસે સાગર મંથન થયું હતું અને તમામ એક લાખ ચોર્યાસી યોનીની ઉત્પતિ થઈ હતી. આ સૃષ્ટિની શરૂઆત અહીંથી થઈ હતી, તેથી અહીં જે મહાકુંભ ભવ્ય બનેલો છે, એ કદાચ જીવનમાં ફરી નહીં આવે. આપણે કહીએ છીએ કે આ સંતોના મેળા છે, તેઓ કહે છે, ‘સત્સંગ’ એ સત્યનું સત્સંગ છે. આ સત્સંગમાં મેળો છે, જ્યાં બધું આપનું છે.
દેશ
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
આગળ જુઓ





















