શોધખોળ કરો

Cataracts: મોતિયાબિંદની સર્જરી બાદ આ ખાસ આ સાવધાની રાખો નહિ તો થશે નુકસાન, જાણો શું કરો શું ન કરો

મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો લેન્સ ધુંધળો બની જાય છે. આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

કૈટરૈક્ટ એટલે મોતિયાબિંદ:મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો  લેન્સ ધુંધળો બની જાય છે.  આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો  લેન્સ ધુંધળો બની જાય છે અને દ્રષ્ટિમાં ખામી  સર્જાય  છે. આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

1- મોતિયાના ઓપરેશન પછી આંખોમાં ખંજવાળ અને દુખાવો. માથામાં દુખાવો પણ થાય છે અને પ્રકાશને કારણે સમસ્યા થવા લાગે છે. દર્દીએ આ લક્ષણોને લીધે ગભરાવું જોઈએ નહીં, બલ્કે તેણે કાળા ચશ્મા પહેરવા જોઈએ જે તેને ઓપરેશન પછી આપવામાં આવે છે. તે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ એક ખાસ ચશ્મા છે જે આંખોનું રક્ષણ કરે છે. તેથી ઓપરેશન પછી થોડા દિવસો સુધી તેને પહેરો. સૂતી વખતે પણ ચશ્મા પહેરો જેથી આંખો પર કોઈ તાણ ન આવે.

2- જો એક અઠવાડિયા પછી પણ આ લક્ષણો દેખાય અને આંખોની રોશની માં કોઈ સુધારો ન થતો હોય તો  તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

3- સર્જરી પછી વાહન ન ચલાવો, આંખો ઢાંકીને રાખો. આ સિવાય કોઈપણ પ્રકારની કસરત કે રૂટીન વર્ક અને આરામ ન કરો.

4- મોતિયાના ઓપરેશન પછી આંખમાં ખંજવાળ આવવી એ એક સામાન્ય લક્ષણ છે, તેથી આંખોને ઘસશો નહીં અને માર્ગદર્શિકા અનુસાર ડૉક્ટર દ્વારા આપવામાં આવેલા ટીપાં નાખો. મોતિયાની સર્જરીની સફળતા આંખના ટીપાં કેવી રીતે નાખવામાં આવે છે તેના પર આધાર રાખે છે.

5- જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે આંખો બંધ કરીને સ્નાન કરો જેથી પાણી અંદર ન જાય. આ સિવાય ડોકટરની સલાહ લીધા વગર આંખનો કોઈપણ પ્રકારનો મેકઅપ ન કરો.

Skin Care Tips: વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે આ રીતે કરો બારમાસીના ફુલનું  ફેસ પેક, ત્વચા પર આવશે નિખાર 

પાર્લરમાં વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ બહુ ઓછા લોકોને માફક આવે છે.  તેના સ્થાને, એક સસ્તું ફૂલ તમારા ચહેરાને કુદરતી નિખાર આપી શકે છે. બારમાસીના આ ફુલમાં સૌદર્યવર્ધક ગુણોનો ખજાનો છે. 

દરેક લોકો  વૃદ્ધાવસ્થાની અસરને ઓછી કરવા માટે મોંધી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા ઇચ્ચે છે  પરંતુ ટ્રીટમેન્ટ બાદ નિખાર આવે તે નેચરલ અને કાયમી નથી હોતો પરંતુ નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી નિખાર આવે છે.

બારમાસીના ફુલ ત્વચાની સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ  છે. તેને ચહેરા પર લગાવવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતી સમસ્યાઓ ઓછી થાય છે. તેના ઉપયોગથી ચહેરાની કરચલીઓ, ફાઈન લાઈન્સ, ડાર્ક સ્પોટ અને આંખોની નીચે ડાર્ક સર્કલ ઓછા થાય છે. 

આ ફૂલની પેસ્ટને ચહેરા પર લગાવવાથી ધીમે-ધીમે પિમ્પલ્સ દૂર થઈ જાય છે અને ત્વચામાં એક અલગ જ ચમક આવે છે. 

આપ બારમાસીના ફુલને ગુલાબ જળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પર લગાવો. 30 મિનિટ બાદ મસાજ કરતા કરતા આ પેસ્ટ દૂરીને ફેસ વોશ કરી લો. 

બારમાસીના  ફૂલોને પીસીને પેસ્ટ બનાવો. તમે આ પેસ્ટમાં દૂધ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 30 મિનિટ બાદ ફેસ વોશ કરી લો.

ડેન્ડ્રફની સમસ્યાં પણ બારમાસીનો પ્રયોગ કરાગર છે. આપ લીમડાના પાન સાથે બારમાસીના ફુલને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને વાળ પર લગાવો, એક કલાક બાદ હેર વોશ કરી લો હેર લોસ, ડ્રર્ડફથી રાહત મળશે. 

6- ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી ન તો ગરમ પાણીથી સ્નાન કરો અને ન તો સ્વિમિંગ કરો. આમ કરવાથી ઈન્ફેક્શન ફેલાઈ શકે છે અને આંખોની હાલત ખરાબ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Embed widget