શોધખોળ કરો

Cataracts: મોતિયાબિંદની સર્જરી બાદ આ ખાસ આ સાવધાની રાખો નહિ તો થશે નુકસાન, જાણો શું કરો શું ન કરો

મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો લેન્સ ધુંધળો બની જાય છે. આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

કૈટરૈક્ટ એટલે મોતિયાબિંદ:મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો  લેન્સ ધુંધળો બની જાય છે.  આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો  લેન્સ ધુંધળો બની જાય છે અને દ્રષ્ટિમાં ખામી  સર્જાય  છે. આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

1- મોતિયાના ઓપરેશન પછી આંખોમાં ખંજવાળ અને દુખાવો. માથામાં દુખાવો પણ થાય છે અને પ્રકાશને કારણે સમસ્યા થવા લાગે છે. દર્દીએ આ લક્ષણોને લીધે ગભરાવું જોઈએ નહીં, બલ્કે તેણે કાળા ચશ્મા પહેરવા જોઈએ જે તેને ઓપરેશન પછી આપવામાં આવે છે. તે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ એક ખાસ ચશ્મા છે જે આંખોનું રક્ષણ કરે છે. તેથી ઓપરેશન પછી થોડા દિવસો સુધી તેને પહેરો. સૂતી વખતે પણ ચશ્મા પહેરો જેથી આંખો પર કોઈ તાણ ન આવે.

2- જો એક અઠવાડિયા પછી પણ આ લક્ષણો દેખાય અને આંખોની રોશની માં કોઈ સુધારો ન થતો હોય તો  તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

3- સર્જરી પછી વાહન ન ચલાવો, આંખો ઢાંકીને રાખો. આ સિવાય કોઈપણ પ્રકારની કસરત કે રૂટીન વર્ક અને આરામ ન કરો.

4- મોતિયાના ઓપરેશન પછી આંખમાં ખંજવાળ આવવી એ એક સામાન્ય લક્ષણ છે, તેથી આંખોને ઘસશો નહીં અને માર્ગદર્શિકા અનુસાર ડૉક્ટર દ્વારા આપવામાં આવેલા ટીપાં નાખો. મોતિયાની સર્જરીની સફળતા આંખના ટીપાં કેવી રીતે નાખવામાં આવે છે તેના પર આધાર રાખે છે.

5- જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે આંખો બંધ કરીને સ્નાન કરો જેથી પાણી અંદર ન જાય. આ સિવાય ડોકટરની સલાહ લીધા વગર આંખનો કોઈપણ પ્રકારનો મેકઅપ ન કરો.

Skin Care Tips: વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે આ રીતે કરો બારમાસીના ફુલનું  ફેસ પેક, ત્વચા પર આવશે નિખાર 

પાર્લરમાં વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ બહુ ઓછા લોકોને માફક આવે છે.  તેના સ્થાને, એક સસ્તું ફૂલ તમારા ચહેરાને કુદરતી નિખાર આપી શકે છે. બારમાસીના આ ફુલમાં સૌદર્યવર્ધક ગુણોનો ખજાનો છે. 

દરેક લોકો  વૃદ્ધાવસ્થાની અસરને ઓછી કરવા માટે મોંધી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા ઇચ્ચે છે  પરંતુ ટ્રીટમેન્ટ બાદ નિખાર આવે તે નેચરલ અને કાયમી નથી હોતો પરંતુ નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી નિખાર આવે છે.

બારમાસીના ફુલ ત્વચાની સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ  છે. તેને ચહેરા પર લગાવવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતી સમસ્યાઓ ઓછી થાય છે. તેના ઉપયોગથી ચહેરાની કરચલીઓ, ફાઈન લાઈન્સ, ડાર્ક સ્પોટ અને આંખોની નીચે ડાર્ક સર્કલ ઓછા થાય છે. 

આ ફૂલની પેસ્ટને ચહેરા પર લગાવવાથી ધીમે-ધીમે પિમ્પલ્સ દૂર થઈ જાય છે અને ત્વચામાં એક અલગ જ ચમક આવે છે. 

આપ બારમાસીના ફુલને ગુલાબ જળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પર લગાવો. 30 મિનિટ બાદ મસાજ કરતા કરતા આ પેસ્ટ દૂરીને ફેસ વોશ કરી લો. 

બારમાસીના  ફૂલોને પીસીને પેસ્ટ બનાવો. તમે આ પેસ્ટમાં દૂધ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 30 મિનિટ બાદ ફેસ વોશ કરી લો.

ડેન્ડ્રફની સમસ્યાં પણ બારમાસીનો પ્રયોગ કરાગર છે. આપ લીમડાના પાન સાથે બારમાસીના ફુલને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને વાળ પર લગાવો, એક કલાક બાદ હેર વોશ કરી લો હેર લોસ, ડ્રર્ડફથી રાહત મળશે. 

6- ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી ન તો ગરમ પાણીથી સ્નાન કરો અને ન તો સ્વિમિંગ કરો. આમ કરવાથી ઈન્ફેક્શન ફેલાઈ શકે છે અને આંખોની હાલત ખરાબ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Healthy Diet After 60 : 60 વર્ષ પછી કેવી રીતે રાખવી હૃદય-કિડની અને લીવરની સંભાળ? આ ડાયેટ બદલી નાખશે તમારુ જીવન
Healthy Diet After 60 : 60 વર્ષ પછી કેવી રીતે રાખવી હૃદય-કિડની અને લીવરની સંભાળ? આ ડાયેટ બદલી નાખશે તમારુ જીવન
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
શું શેરડીનો રસ ખરેખર હેલ્ધી છે? જાણો કઈ બીમારીઓમાં તે ઝેર સમાન સાબિત થઈ શકે છે
શું શેરડીનો રસ ખરેખર હેલ્ધી છે? જાણો કઈ બીમારીઓમાં તે ઝેર સમાન સાબિત થઈ શકે છે
હાઇ રાઇઝ બિલ્ડિંગમાં ફ્લેટ લેવો છે? આ ખાસ માળ જ પસંદ કરો, જાણો ઉદ્યોગપતિની ટિપ્સ
હાઇ રાઇઝ બિલ્ડિંગમાં ફ્લેટ લેવો છે? આ ખાસ માળ જ પસંદ કરો, જાણો ઉદ્યોગપતિની ટિપ્સ

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Embed widget