શોધખોળ કરો

Cataracts: મોતિયાબિંદની સર્જરી બાદ આ ખાસ આ સાવધાની રાખો નહિ તો થશે નુકસાન, જાણો શું કરો શું ન કરો

મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો લેન્સ ધુંધળો બની જાય છે. આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

કૈટરૈક્ટ એટલે મોતિયાબિંદ:મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો  લેન્સ ધુંધળો બની જાય છે.  આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો  લેન્સ ધુંધળો બની જાય છે અને દ્રષ્ટિમાં ખામી  સર્જાય  છે. આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

1- મોતિયાના ઓપરેશન પછી આંખોમાં ખંજવાળ અને દુખાવો. માથામાં દુખાવો પણ થાય છે અને પ્રકાશને કારણે સમસ્યા થવા લાગે છે. દર્દીએ આ લક્ષણોને લીધે ગભરાવું જોઈએ નહીં, બલ્કે તેણે કાળા ચશ્મા પહેરવા જોઈએ જે તેને ઓપરેશન પછી આપવામાં આવે છે. તે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ એક ખાસ ચશ્મા છે જે આંખોનું રક્ષણ કરે છે. તેથી ઓપરેશન પછી થોડા દિવસો સુધી તેને પહેરો. સૂતી વખતે પણ ચશ્મા પહેરો જેથી આંખો પર કોઈ તાણ ન આવે.

2- જો એક અઠવાડિયા પછી પણ આ લક્ષણો દેખાય અને આંખોની રોશની માં કોઈ સુધારો ન થતો હોય તો  તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

3- સર્જરી પછી વાહન ન ચલાવો, આંખો ઢાંકીને રાખો. આ સિવાય કોઈપણ પ્રકારની કસરત કે રૂટીન વર્ક અને આરામ ન કરો.

4- મોતિયાના ઓપરેશન પછી આંખમાં ખંજવાળ આવવી એ એક સામાન્ય લક્ષણ છે, તેથી આંખોને ઘસશો નહીં અને માર્ગદર્શિકા અનુસાર ડૉક્ટર દ્વારા આપવામાં આવેલા ટીપાં નાખો. મોતિયાની સર્જરીની સફળતા આંખના ટીપાં કેવી રીતે નાખવામાં આવે છે તેના પર આધાર રાખે છે.

5- જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે આંખો બંધ કરીને સ્નાન કરો જેથી પાણી અંદર ન જાય. આ સિવાય ડોકટરની સલાહ લીધા વગર આંખનો કોઈપણ પ્રકારનો મેકઅપ ન કરો.

Skin Care Tips: વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે આ રીતે કરો બારમાસીના ફુલનું  ફેસ પેક, ત્વચા પર આવશે નિખાર 

પાર્લરમાં વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ બહુ ઓછા લોકોને માફક આવે છે.  તેના સ્થાને, એક સસ્તું ફૂલ તમારા ચહેરાને કુદરતી નિખાર આપી શકે છે. બારમાસીના આ ફુલમાં સૌદર્યવર્ધક ગુણોનો ખજાનો છે. 

દરેક લોકો  વૃદ્ધાવસ્થાની અસરને ઓછી કરવા માટે મોંધી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા ઇચ્ચે છે  પરંતુ ટ્રીટમેન્ટ બાદ નિખાર આવે તે નેચરલ અને કાયમી નથી હોતો પરંતુ નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી નિખાર આવે છે.

બારમાસીના ફુલ ત્વચાની સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ  છે. તેને ચહેરા પર લગાવવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતી સમસ્યાઓ ઓછી થાય છે. તેના ઉપયોગથી ચહેરાની કરચલીઓ, ફાઈન લાઈન્સ, ડાર્ક સ્પોટ અને આંખોની નીચે ડાર્ક સર્કલ ઓછા થાય છે. 

આ ફૂલની પેસ્ટને ચહેરા પર લગાવવાથી ધીમે-ધીમે પિમ્પલ્સ દૂર થઈ જાય છે અને ત્વચામાં એક અલગ જ ચમક આવે છે. 

આપ બારમાસીના ફુલને ગુલાબ જળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પર લગાવો. 30 મિનિટ બાદ મસાજ કરતા કરતા આ પેસ્ટ દૂરીને ફેસ વોશ કરી લો. 

બારમાસીના  ફૂલોને પીસીને પેસ્ટ બનાવો. તમે આ પેસ્ટમાં દૂધ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 30 મિનિટ બાદ ફેસ વોશ કરી લો.

ડેન્ડ્રફની સમસ્યાં પણ બારમાસીનો પ્રયોગ કરાગર છે. આપ લીમડાના પાન સાથે બારમાસીના ફુલને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને વાળ પર લગાવો, એક કલાક બાદ હેર વોશ કરી લો હેર લોસ, ડ્રર્ડફથી રાહત મળશે. 

6- ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી ન તો ગરમ પાણીથી સ્નાન કરો અને ન તો સ્વિમિંગ કરો. આમ કરવાથી ઈન્ફેક્શન ફેલાઈ શકે છે અને આંખોની હાલત ખરાબ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget