શોધખોળ કરો

Cataracts: મોતિયાબિંદની સર્જરી બાદ આ ખાસ આ સાવધાની રાખો નહિ તો થશે નુકસાન, જાણો શું કરો શું ન કરો

મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો લેન્સ ધુંધળો બની જાય છે. આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

કૈટરૈક્ટ એટલે મોતિયાબિંદ:મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો  લેન્સ ધુંધળો બની જાય છે.  આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

મોતિયા એક એવી સ્થિતિ છે. જેમાં વધતી ઉંમર સાથે આંખનો  લેન્સ ધુંધળો બની જાય છે અને દ્રષ્ટિમાં ખામી  સર્જાય  છે. આવી સ્થિતિમાં, અહીં જાણો તેના ઓપરેશન પછી શું કરવું અને શું ન કરવું. મોતિયાથી કેવી રીતે બચવું તે પણ જાણો.

1- મોતિયાના ઓપરેશન પછી આંખોમાં ખંજવાળ અને દુખાવો. માથામાં દુખાવો પણ થાય છે અને પ્રકાશને કારણે સમસ્યા થવા લાગે છે. દર્દીએ આ લક્ષણોને લીધે ગભરાવું જોઈએ નહીં, બલ્કે તેણે કાળા ચશ્મા પહેરવા જોઈએ જે તેને ઓપરેશન પછી આપવામાં આવે છે. તે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ એક ખાસ ચશ્મા છે જે આંખોનું રક્ષણ કરે છે. તેથી ઓપરેશન પછી થોડા દિવસો સુધી તેને પહેરો. સૂતી વખતે પણ ચશ્મા પહેરો જેથી આંખો પર કોઈ તાણ ન આવે.

2- જો એક અઠવાડિયા પછી પણ આ લક્ષણો દેખાય અને આંખોની રોશની માં કોઈ સુધારો ન થતો હોય તો  તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

3- સર્જરી પછી વાહન ન ચલાવો, આંખો ઢાંકીને રાખો. આ સિવાય કોઈપણ પ્રકારની કસરત કે રૂટીન વર્ક અને આરામ ન કરો.

4- મોતિયાના ઓપરેશન પછી આંખમાં ખંજવાળ આવવી એ એક સામાન્ય લક્ષણ છે, તેથી આંખોને ઘસશો નહીં અને માર્ગદર્શિકા અનુસાર ડૉક્ટર દ્વારા આપવામાં આવેલા ટીપાં નાખો. મોતિયાની સર્જરીની સફળતા આંખના ટીપાં કેવી રીતે નાખવામાં આવે છે તેના પર આધાર રાખે છે.

5- જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે આંખો બંધ કરીને સ્નાન કરો જેથી પાણી અંદર ન જાય. આ સિવાય ડોકટરની સલાહ લીધા વગર આંખનો કોઈપણ પ્રકારનો મેકઅપ ન કરો.

Skin Care Tips: વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે આ રીતે કરો બારમાસીના ફુલનું  ફેસ પેક, ત્વચા પર આવશે નિખાર 

પાર્લરમાં વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ બહુ ઓછા લોકોને માફક આવે છે.  તેના સ્થાને, એક સસ્તું ફૂલ તમારા ચહેરાને કુદરતી નિખાર આપી શકે છે. બારમાસીના આ ફુલમાં સૌદર્યવર્ધક ગુણોનો ખજાનો છે. 

દરેક લોકો  વૃદ્ધાવસ્થાની અસરને ઓછી કરવા માટે મોંધી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા ઇચ્ચે છે  પરંતુ ટ્રીટમેન્ટ બાદ નિખાર આવે તે નેચરલ અને કાયમી નથી હોતો પરંતુ નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી નિખાર આવે છે.

બારમાસીના ફુલ ત્વચાની સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ  છે. તેને ચહેરા પર લગાવવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતી સમસ્યાઓ ઓછી થાય છે. તેના ઉપયોગથી ચહેરાની કરચલીઓ, ફાઈન લાઈન્સ, ડાર્ક સ્પોટ અને આંખોની નીચે ડાર્ક સર્કલ ઓછા થાય છે. 

આ ફૂલની પેસ્ટને ચહેરા પર લગાવવાથી ધીમે-ધીમે પિમ્પલ્સ દૂર થઈ જાય છે અને ત્વચામાં એક અલગ જ ચમક આવે છે. 

આપ બારમાસીના ફુલને ગુલાબ જળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પર લગાવો. 30 મિનિટ બાદ મસાજ કરતા કરતા આ પેસ્ટ દૂરીને ફેસ વોશ કરી લો. 

બારમાસીના  ફૂલોને પીસીને પેસ્ટ બનાવો. તમે આ પેસ્ટમાં દૂધ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 30 મિનિટ બાદ ફેસ વોશ કરી લો.

ડેન્ડ્રફની સમસ્યાં પણ બારમાસીનો પ્રયોગ કરાગર છે. આપ લીમડાના પાન સાથે બારમાસીના ફુલને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને વાળ પર લગાવો, એક કલાક બાદ હેર વોશ કરી લો હેર લોસ, ડ્રર્ડફથી રાહત મળશે. 

6- ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી ન તો ગરમ પાણીથી સ્નાન કરો અને ન તો સ્વિમિંગ કરો. આમ કરવાથી ઈન્ફેક્શન ફેલાઈ શકે છે અને આંખોની હાલત ખરાબ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Embed widget