શોધખોળ કરો

PM Modi Meditation: નારિયેળ પાણી, લિક્વિડ આહાર.... મોદી કરી રહ્યા છએ 45 કલાકનું ‘ધ્યાન’, જાણો શું છે PMનો ડાયટ પ્લાન

પીએમ મોદીનું ધ્યાન 45 કલાક સુધી ચાલશે. આ 45 કલાકના સખત ધ્યાન દરમિયાન તે ખોરાક પણ લેશે નહીં કે તેA કોઈની સાથે વાત કરશે નહીં.

PM Modi Meditation:  લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન (lok sabha elections 7th phase voting) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Modi) તમિલનાડુના કન્યાકુમારીમાં (kanyakumari) ધ્યાન કરવામાં તલ્લીન છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી મેડિટેશન રૂમમાં (pm modi meditation room) મૌન છે. સાંજે 6.45 વાગ્યે વડાપ્રધાન ધ્યાનની મુદ્રામાં બેઠા છે. આ દરમિયાન પીએમ મોદી કોઈની સાથે વાત નહીં કરે.

મળતી માહિતી મુજબ પીએમ મોદીનું ધ્યાન 45 કલાક સુધી ચાલશે. આ 45 કલાકના સખત ધ્યાન દરમિયાન તે ખોરાક પણ લેશે નહીં કે તેA કોઈની સાથે વાત કરશે નહીં. સખત ધ્યાન દરમિયાન, વડા પ્રધાન જો જરૂરી હોય તો માત્ર લીંબુ પાણીનું સેવન કરશે. તે માત્ર લિક્વિડ ડાયટ જ લેશે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તે નારિયેળ પાણી અને દ્રાક્ષનો રસ પણ પીશે.

પીએમ મોદીએ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરી હતી

ગુરુવાર (30 મે) સાંજે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી, પીએમ મોદી કન્યાકુમારી પહોંચ્યા. સૌ પ્રથમ વડાપ્રધાને ભગવતી અમ્માન મંદિરમાં પૂજા અર્ચના કરી. ધોતી અને સફેદ શાલ પહેરીને પીએમ મોદીએ મંદિરના ગર્ભગૃહની પરિક્રમા કરી હતી. પૂજારીઓએ વિશેષ આરતી કરી તેમને પ્રસાદ આપ્યો હતો. આ પછી પીએમ મોદી બોટ દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેઓ મંડપ તરફ જતી સીડીઓ પર થોડો સમય ઊભા રહ્યા અને બાદમાં ધ્યાન મંડપમાં સખત ધ્યાનમાં લીન થઈ ગયા.

ધ્યાન કર્યા પછી PM મોદી શું કરશે?

હવે વડાપ્રધાન લગભગ 2 દિવસ સુધી અહીં ધ્યાન પર બેઠા છે. 1 જૂને ધ્યાન કર્યા બાદ વડાપ્રધાન મોદી સંત તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત લેશે. સંત તિરુવલ્લુવર તમિલનાડુના સૌથી પ્રખ્યાત કવિ હતા, જેમનું સ્મારક અને પ્રતિમા બંને નાના ટાપુઓ પર બનેલા છે. સંત તિરુવલ્લુવરની પ્રતિમાની કુલ ઊંચાઈ 133 ફૂટ છે.

વિપક્ષોએ પીએમ મોદીને ઘેર્યા હતા

વડાપ્રધાન મોદી કન્યાકુમારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ 2800 કિલોમીટર દૂર દિલ્હીમાં રાજકીય તોફાન આવી ગયું છે. પીએમ મોદીના ધ્યાન પર વિરોધીઓએ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે તેઓ હવે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે. પરિણામ આવે તે પહેલાં તપસ્યા માટે ચાલ્યા ગયા. જ્યારે અંતે પરિણામ નહીં આવે, ત્યારે આપણે કહીશું કે આપણી તપસ્યામાં કંઈક ઉણપ હતી. 4 જૂને મંગળ છે, તે દિવસે મંગળ હશે.

આ દરમિયાન સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, "જે લોકો સારા દિવસો લાવશે એવું કહ્યું હતું તેઓ સારા દિવસો લાવી શકશે નહીં, પરંતુ જો તેઓ 4 જૂને હારી જશે તો તે દેશના સોનેરી દિવસો હશે. અમારા તમારા આનંદના દિવસો હશે.

વિપક્ષ પર ભાજપનો પલટવાર

ધ્યાનને લઈને ચાલી રહેલી રાજકીય લડાઈમાં ભાજપે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપે સવાલ ઉઠાવ્યો છે કે જો મોદી ધ્યાનમાં મગ્ન છે તો તેમના વિરોધીઓ કેમ ચિંતિત છે. દરમિયાન વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. લગભગ બે હજાર પોલીસ જવાનો સુરક્ષા માટે તૈનાત છે. આ સાથે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget