શોધખોળ કરો

રોજ આ શુભ મૂહૂર્તમાં કરવામાં આવેલ કામ થાય છે અચૂક સફળ, જાણો, અભીજિત મુહૂર્તનું શું છે મહત્વ અને કેવી રીતે થાય છે ગણના

એવું માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. એટલે જ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે.

જ્યોતિષ ટિપ્સ:એવુ માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. એટલે જ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે.

એવું માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. દરેક વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે. લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્ય માટે લોકો શુભ સમયની રાહ જુએ છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાતને જાણે છે કે  24 કલાકમાં એવો મુહૂર્ત હોય છે, જેમાં કરેલું કામ ચોક્કસ પૂરું થાય છે. આ શુભ સમયની અને મુહૂર્તની વાતો ખાસ  જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ છે.

અભિજીત મુહૂર્તમાં કરો કોઇ પણ શુભકાર્ય

જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે, અભિજીત મુહૂર્ત 24 કલાકમાં અમુક સમય માટે નિયમિત રીતે આવે  છે. જ્યોતિષશાસ્ત્રમાં અભિજીત મુહૂર્તને શુભ માનવામાં આવે છે. આપ  કોઈ પણ શુભ કાર્ય આ દિવસના મૂહૂર્તમાં  શકો છો. આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય થઈ શકે છે.

જ્યોતિષીઓ કહે છે કે, અભિજીતનો અર્થ વિજય થાય છે. એવો સમય જે દરેક કાર્યમાં વિજય અને સફળતા લાવે છે. વર્ષમાં અનેક શુભ મુહૂર્ત હોય છે. પરંતુ જો આપ  કોઈ આપ કોઇ ખાસ કામ ઉતાવળમાં કરવા ઈચ્છો છો અને કોઈ શુભ દિવસ નજીક નથી. આવી સ્થિતિમાં  દિવસ દરમિયાન અભિજીત મુહૂર્તમાં આપ આ કામ કરી શકો છો. આ શુભ મૂહૂર્તમાં કરેલા કામના સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય છે.

આ રીતે કરો અભિજીત મુહૂર્તની ગણના

અભિજિત મુહૂર્તની ગણતરી કરવાની પદ્ધતિ જ્યોતિષમાં જણાવવામાં આવી છે. દરરોજ અભિજિત મુહૂર્ત દિવસના 24 મિનિટ પહેલા એટલે કે બરાબર બપોર પછી અને 24 મિનિટ પછી હોય છે.

 

ભારતીય સમય અનુસાર  આ અભિજીત મુહૂર્ત  બપોરે 12 વાગ્યા પહેલા 24 મિનિટ અને બપોરે 12 વાગ્યા પછી 24 મિનિટ ચાલે છે. દિવસની આ 48 મિનિટ કોઈપણ કાર્ય માટે શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસના આ સમયે કરવામાં આવેલા કામમાં વ્યક્તિનો વિજય અને સફળતા મળવાની સંભાવના છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Embed widget