શોધખોળ કરો

રોજ આ શુભ મૂહૂર્તમાં કરવામાં આવેલ કામ થાય છે અચૂક સફળ, જાણો, અભીજિત મુહૂર્તનું શું છે મહત્વ અને કેવી રીતે થાય છે ગણના

એવું માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. એટલે જ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે.

જ્યોતિષ ટિપ્સ:એવુ માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. એટલે જ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે.

એવું માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. દરેક વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે. લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્ય માટે લોકો શુભ સમયની રાહ જુએ છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાતને જાણે છે કે  24 કલાકમાં એવો મુહૂર્ત હોય છે, જેમાં કરેલું કામ ચોક્કસ પૂરું થાય છે. આ શુભ સમયની અને મુહૂર્તની વાતો ખાસ  જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ છે.

અભિજીત મુહૂર્તમાં કરો કોઇ પણ શુભકાર્ય

જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે, અભિજીત મુહૂર્ત 24 કલાકમાં અમુક સમય માટે નિયમિત રીતે આવે  છે. જ્યોતિષશાસ્ત્રમાં અભિજીત મુહૂર્તને શુભ માનવામાં આવે છે. આપ  કોઈ પણ શુભ કાર્ય આ દિવસના મૂહૂર્તમાં  શકો છો. આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય થઈ શકે છે.

જ્યોતિષીઓ કહે છે કે, અભિજીતનો અર્થ વિજય થાય છે. એવો સમય જે દરેક કાર્યમાં વિજય અને સફળતા લાવે છે. વર્ષમાં અનેક શુભ મુહૂર્ત હોય છે. પરંતુ જો આપ  કોઈ આપ કોઇ ખાસ કામ ઉતાવળમાં કરવા ઈચ્છો છો અને કોઈ શુભ દિવસ નજીક નથી. આવી સ્થિતિમાં  દિવસ દરમિયાન અભિજીત મુહૂર્તમાં આપ આ કામ કરી શકો છો. આ શુભ મૂહૂર્તમાં કરેલા કામના સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય છે.

આ રીતે કરો અભિજીત મુહૂર્તની ગણના

અભિજિત મુહૂર્તની ગણતરી કરવાની પદ્ધતિ જ્યોતિષમાં જણાવવામાં આવી છે. દરરોજ અભિજિત મુહૂર્ત દિવસના 24 મિનિટ પહેલા એટલે કે બરાબર બપોર પછી અને 24 મિનિટ પછી હોય છે.

 

ભારતીય સમય અનુસાર  આ અભિજીત મુહૂર્ત  બપોરે 12 વાગ્યા પહેલા 24 મિનિટ અને બપોરે 12 વાગ્યા પછી 24 મિનિટ ચાલે છે. દિવસની આ 48 મિનિટ કોઈપણ કાર્ય માટે શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસના આ સમયે કરવામાં આવેલા કામમાં વ્યક્તિનો વિજય અને સફળતા મળવાની સંભાવના છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget