શોધખોળ કરો

Health: પ્રેગનન્સી દરમિયાન એન્ટી સીઝર દવા લેવાથી બાળકોને થાય છે નુકસાન ? રિસર્ચમાં ખુલાસો

JAMA ન્યૂરોલૉજીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, લેમૉટ્રીજિન અને લેવેટીરાસીટમ એ વેલપ્રૉએટ જેવી જૂની એન્ટિસેઝર દવાઓના સલામત વિકલ્પો છે

JAMA ન્યૂરોલૉજીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, લેમૉટ્રીજિન અને લેવેટીરાસીટમ એ વેલપ્રૉએટ જેવી જૂની એન્ટિસેઝર દવાઓના સલામત વિકલ્પો છે

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Health: અમેરિકન વૈજ્ઞાનિકોની એક ટીમે એન્ટી સીઝર દવાઓ લેમૉટ્રીજીન અને લેવેટીરાસીટમને ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગ માટે સલામત તરીકે માન્યતા આપી છે.
Health: અમેરિકન વૈજ્ઞાનિકોની એક ટીમે એન્ટી સીઝર દવાઓ લેમૉટ્રીજીન અને લેવેટીરાસીટમને ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગ માટે સલામત તરીકે માન્યતા આપી છે.
2/8
એપીલેપ્સી દરમિયાન શરીરમાં જકડાઈ જવું, ધ્રૂજવું, બેભાન થવું, બોલવામાં તકલીફ અને અનૈચ્છિક પેશાબ થાય છે જો કે, દવાઓનો ઉપયોગ મોટાભાગની સ્ત્રીઓને સામાન્ય જીવન જીવવામાં મદદ કરે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, તેઓ ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે.
એપીલેપ્સી દરમિયાન શરીરમાં જકડાઈ જવું, ધ્રૂજવું, બેભાન થવું, બોલવામાં તકલીફ અને અનૈચ્છિક પેશાબ થાય છે જો કે, દવાઓનો ઉપયોગ મોટાભાગની સ્ત્રીઓને સામાન્ય જીવન જીવવામાં મદદ કરે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, તેઓ ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે.
3/8
સ્ટેનફૉર્ડ યૂનિવર્સિટીના સંશોધકોએ ગર્ભાવસ્થા દરમિયાન એપિલેપ્સી માટે એક કે બે દવાઓ -એન્ટી સીઝર દવાઓ લેનારી મહિલાઓના બાળકો પર સંશોધન કર્યું હતું.
સ્ટેનફૉર્ડ યૂનિવર્સિટીના સંશોધકોએ ગર્ભાવસ્થા દરમિયાન એપિલેપ્સી માટે એક કે બે દવાઓ -એન્ટી સીઝર દવાઓ લેનારી મહિલાઓના બાળકો પર સંશોધન કર્યું હતું.
4/8
JAMA ન્યૂરોલૉજીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, લેમૉટ્રીજિન અને લેવેટીરાસીટમ એ વેલપ્રૉએટ જેવી જૂની એન્ટિસેઝર દવાઓના સલામત વિકલ્પો છે. જે બાળકોમાં ઓટીઝમ અને નીચા IQનું જોખમ વધારવા તેમજ અન્ય જ્ઞાનાત્મક ક્ષમતાઓને નુકસાન પહોંચાડવા માટે જાણીતા છે.
JAMA ન્યૂરોલૉજીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, લેમૉટ્રીજિન અને લેવેટીરાસીટમ એ વેલપ્રૉએટ જેવી જૂની એન્ટિસેઝર દવાઓના સલામત વિકલ્પો છે. જે બાળકોમાં ઓટીઝમ અને નીચા IQનું જોખમ વધારવા તેમજ અન્ય જ્ઞાનાત્મક ક્ષમતાઓને નુકસાન પહોંચાડવા માટે જાણીતા છે.
5/8
અમેરિકન વૈજ્ઞાનિકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે છ વર્ષના બાળકોમાં બોલવાની ક્ષમતા સામાન્ય હતી જેમની માતાએ ગર્ભાવસ્થા દરમિયાન એક અથવા બંને એન્ટી સીઝર દવાઓ લીધી હતી.
અમેરિકન વૈજ્ઞાનિકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે છ વર્ષના બાળકોમાં બોલવાની ક્ષમતા સામાન્ય હતી જેમની માતાએ ગર્ભાવસ્થા દરમિયાન એક અથવા બંને એન્ટી સીઝર દવાઓ લીધી હતી.
6/8
ન્યૂરોલોજી અને ન્યૂરોલોજીકલ સાયન્સના પ્રૉફેસર અને મુખ્ય લેખક કિમફોર્ડ મીડોરે જણાવ્યું હતું કે લેમૉટ્રીજીન અને લેવેટીરાસીટમના પરિણામો ખૂબ સારા દેખાય છે.
ન્યૂરોલોજી અને ન્યૂરોલોજીકલ સાયન્સના પ્રૉફેસર અને મુખ્ય લેખક કિમફોર્ડ મીડોરે જણાવ્યું હતું કે લેમૉટ્રીજીન અને લેવેટીરાસીટમના પરિણામો ખૂબ સારા દેખાય છે.
7/8
મેડોરે જણાવ્યું હતું કે, આ દવાઓ લીધા પછી એપીલેપ્સી ધરાવતી સ્ત્રીઓના બાળકો અને તંદુરસ્ત સ્ત્રીઓના બાળકોના પરિણામોમાં કોઈ ફરક જોવા મળ્યો નથી, જે ખૂબ જ પ્રોત્સાહક છે, ગર્ભાવસ્થા દરમિયાન હુમલાને શક્ય તેટલું અટકાવવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ હુમલાથી નુકસાન થઈ શકે છે માતા અને ગર્ભ બંને માટે.
મેડોરે જણાવ્યું હતું કે, આ દવાઓ લીધા પછી એપીલેપ્સી ધરાવતી સ્ત્રીઓના બાળકો અને તંદુરસ્ત સ્ત્રીઓના બાળકોના પરિણામોમાં કોઈ ફરક જોવા મળ્યો નથી, જે ખૂબ જ પ્રોત્સાહક છે, ગર્ભાવસ્થા દરમિયાન હુમલાને શક્ય તેટલું અટકાવવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ હુમલાથી નુકસાન થઈ શકે છે માતા અને ગર્ભ બંને માટે.
8/8
એપીલેપ્સીથી પીડિત મહિલાઓની ન્યૂરોલૉજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયનોની દેખરેખ હેઠળ કાળજી લેવામાં આવે છે. કારણ કે, તેઓ સગર્ભાવસ્થા દરમિયાન રોગોનું સંચાલન કરવામાં નિષ્ણાત છે. મીડોરે જણાવ્યું હતું કે યોગ્ય કાળજી સાથે, વાઈથી પીડિત 90 ટકાથી વધુ મહિલાઓની ગર્ભાવસ્થા સામાન્ય હશે અને તેમના બાળકો પણ સામાન્ય હશે.
એપીલેપ્સીથી પીડિત મહિલાઓની ન્યૂરોલૉજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયનોની દેખરેખ હેઠળ કાળજી લેવામાં આવે છે. કારણ કે, તેઓ સગર્ભાવસ્થા દરમિયાન રોગોનું સંચાલન કરવામાં નિષ્ણાત છે. મીડોરે જણાવ્યું હતું કે યોગ્ય કાળજી સાથે, વાઈથી પીડિત 90 ટકાથી વધુ મહિલાઓની ગર્ભાવસ્થા સામાન્ય હશે અને તેમના બાળકો પણ સામાન્ય હશે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
General Knowledge: પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
Embed widget