શોધખોળ કરો

આ 5 જગ્યા પર ભૂલથી પણ ન હસવું જોઈએ, નહીંતર બનશો.....

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં વ્યક્તિએ ભૂલીને હસવું ન જોઈએ. પરંતુ જો આ સ્થાનો પર કોઈ વ્યક્તિ હસે તો પણ તે પાપનો ભાગીદાર બને છે.

હાસ્ય એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આજે જ્યોતિષ અને વિજ્ઞાન બંને આ વસ્તુને સ્વીકારી રહ્યા છે. આ બંને મુજબ વ્યક્તિ હસાવવાથી જ અનેક પ્રકારના રોગોથી મુક્તિ મેળવી શકે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં વ્યક્તિએ ભૂલીને હસવું ન જોઈએ. પરંતુ જો આ સ્થાનો પર કોઈ વ્યક્તિ હસે તો પણ તે પાપનો ભાગીદાર બને છે. આ 5 જગ્યા પર ભૂલથી પણ ન હસવું જોઈએ સ્મશાનમાં હસવું ન જોઈએ: જો કોઈ વ્યક્તિ સ્મશાનગૃહ પર હસે છે તો તે 100 પાપો સમાન માનવામાં આવે છે. સ્મશાનભૂમિમાં હસવું શોકમાં ડૂબેલા વ્યક્તિના પરિવારનું પણ અપમાન માનવામાં આવે છે. નનામીની પાછળ પણ ક્યારેય ન હસો: જ્યારે મૃતકની સ્મશાન યાત્રામાં જઈએ ત્યારે પણ ન હસવું જોઈએ. આમ કરવાથી મૃત વ્યક્તિનું અપમાન માનવામાં આવે છે. શોકજન કુટુંબની મુલાકાત લેવા પર: જ્યારે કોઈ શોકજન કુટુંબને સાંત્વના પાઠવવા જઈએ ત્યારે પણ આપણે હાસ્ય ટાળવું જોઈએ. શોકાકુળ પરિવારને ત્યાં જતી વખતે ફાલતુ વાતો કે ગપ્પા ન મારવા જોઈએ. મંદિરમાં પણ હસવું ન જોઈએ: આપણે ક્યારેય કોઈ પણ મંદિરમાં હસવું ન જોઈએ. આપણે ભગવાન પાસે કંઇક માંગવા માટે મંદિરમાં જઇએ છીએ. આપણે શાંત મનથી ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી જોઈએ. કોઈ પણ ધાર્મિક કથામાં જતા: ભગવાનની કથા થઈ રહી હોય ત્યાં પણ આપણે હાસ્ય ટાળવું જોઈએ. કથામાં હસી મજાક કરવાથી આપણે જ્ઞાનની વાતોથી વંચિત રહીએ છીએ અને બજા લોકોને પણ તેનાથી તકલીફ પડે છે. આ છે ભાજપમાં જોડાયેલી બંગાળની હોટ એક્ટ્રેસ પાયલ સરકાર, જુઓ ગ્લેમરસ PICS Coronavirus: દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, દોઢ મહિના પછી આટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ કોરોના કાળમાં ક્રિકેટના મેદાન પર આટલી મોટી સંખ્યામાં જોવા મળ્યા પ્રશંકો, જુઓ વિશ્વના સૌથી મોટા Narendra Modi Stadium ની તસવીરો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Embed widget