શોધખોળ કરો

Heart Attacks: હાર્ટ અટેક અને બેડ કોલેસ્ટ્રોલથી બચવા માટે આ ઓઇલનો કુકિંગમાં કરો ઉપયોગ, થશે ફાયદો

અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.

Heart Attacks: અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ આપણું હૃદય છે. જ્યારે હૃદય ધબકવાનું બંધ કરે છે, ત્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે. તાજેતરમાં  હ્રદયરોગ પર થયેલા અધ્યન દર્શાવે છે કે વર્તનામ સમયમાં યુવાનોમાં પણ  હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે. 

હાર્ટ અટેકના કારણો ક્યા છે
મોટા ભાગના કિસ્સાઓમાં, લોકો ઘણીવાર હાર્ટ એટેક માટે કોલેસ્ટ્રોલ લેવલને જવાબદાર ઠેરવે છે. જ્યારે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સનું ઉંછં સ્તર જ હાર્ટ એટેક પાછળ જવાબદાર  નથી. મોટાભાગના કિસ્સાઓમાં, હૃદયમાં સોજો.ઓક્સિડેટિવ ક્ષતિ,  રક્ત વાહિનીઓ, એન્ડોથેલિયલ લાઇનિંગને પણ હાર્ટ અટેક માટે જવાબદાર મનાય છે.  ચાલો જાણીએ કે કેવી રીતે  જીવનશૈલીમાં ફેરફાર કરીને  હૃદયરોગના જોખમને દૂર કરી શકાય છે.

કોલ્ડ  પ્રેસ્ડ  ઓઇલનું સેવન કરો
તેલમાં રહેલી ચરબી અને વસા આપણા હૃદય માટે ખૂબ જ હાનિકારક છે. તો  રિફાઇન્ડ ઓઇલથી પણ હાર્ટ એટેકનું જોખમ  સૌથી વધુ હોય છે. બજારમાં સસ્તા ભાવે ઉપલબ્ધ રિફાઈન્ડ તેલ આપણા હૃદય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, થોડા પૈસા બચાવવા માટે તેનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. તેથી, હૃદયની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને, થોડા વધારાના રૂપિયા ખર્ચો અને યોગ્ય ગુણવત્તાનું તેલ પસંદ કરો અને  કોલ્ડ  પ્રેસ્ડ  ઓઇલનું સેવન કરો.

એક્ટિવ લાઇફ સ્ટાઇલ પસંદ કરો
મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, લોકો પોતાના શરીરની સંભાળ લેવાનું બંધ કરી દે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જો તમે વધારે શારીરિક કસરત ન કરતા હોવ તો પણ, ચાલવું અને યોગ કરવો એ તંદુરસ્ત શરીર અને હૃદયના સ્વાસ્થ્ય માટે સૌથી અસરકારક કસરત માનવામાં આવે છે. આ સાથે, તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે  એરોબિક્સ, ઝુમ્બા અને સ્વિમિંગને તમારી જીવનશૈલીમાં સમાવી શકાય છે.

માનસિક તણાવથી બચો
કેટલાક કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો વેપાર, કુટુંબ અને સંબંધોમાં નુકશાનને કારણે ડિપ્રેશનમાં સરી પડે છે. જેની સીધી અસર આપણા હૃદય પર પડે છે. વધતું જતું ડિપ્રેશન શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે હૃદયના સ્વાસ્થ્યને પણ ઝડપથી નુકસાન પહોંચાડે છે, જે જીવલેણ સાબિત થાય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે, જો ડિપ્રેશનનો અનુભવ થતો હોય તો ખચકાટ વિના, તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્લાસ જોઇન કરો અને ધ્યાન યોગ કરીને ડિપ્રેશનમાં જાતને ગરકાવ થતી રોકો. 

ગાઢ નિંદ્રા જરૂરી
સ્વસ્થ શરીરનું રહસ્ય સ્વસ્થ જીવનશૈલીમાં છુપાયેલું છે. જેના માટે શરીરને સંપૂર્ણ આરામ આપવો પણ જરૂરી છે. શરીરને આરામ આપવા માટે, દિવસ દરમિયાન 6 થી 8 કલાકની ગાઢ નિંદ્રા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારે હાર્ટ એટેકથી બચવા માટે ઊંઘવાનો અને જાગવાના સમયની નિયમિતતા જાળવો. આ રીતે જીવનશૈલીમાં ફેરફાર કરીને આપ હાર્ટ અટેકના જોખમથી બચી શકો છો. 

 Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget