શોધખોળ કરો

Health Tips: સવારે ઉઠતાની સાથે જ ચા અને કોફી ન લો, પરંતુ એક ફળ ખાઓ, દિવસભર રહેશો એનર્જેટિક

શું આપ પણ સવારે ઉઠતાની સાથે જ ચા-કોફી પીઓ છો? જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સવારે ચા કે કોફીને બદલે આ ફળ ખાવું જોઈએ. જે આપને દિવસભર ઉર્જાવાન અને સ્વસ્થ રાખશે.

Health Tips:શું આપ  પણ સવારે ઉઠતાની સાથે જ ચા-કોફી પીઓ છો? જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સવારે ચા કે કોફીને બદલે આ ફળ ખાવું જોઈએ. જે આપને દિવસભર ઉર્જાવાન અને સ્વસ્થ રાખશે.

મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરે છે. તેઓ વિચારે છે કે, તેઓ ઊંઘ અને આળસને દૂર કરી શકે છે અને તાજગી અનુભવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને નુકસાન પહોંચાડી શકે છે. સવારે ઉઠતાની સાથે જ તમારે કેફીનનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી ન પીવી જોઈએ. તેના બદલે તમે સફરજન જેવો હેલ્ધી ફૂડ ખાઈ શકો છો. સવારે ઉઠતાની સાથે જ સફરજન ખાવાથી શરીરને ઘણા અને આશ્ચર્યજનક ફાયદા થાય છે.

સવારે ઉઠતાની સાથે જ 1 સફરજન ખાઓ

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે 'An apple a day keeps the doctor એટલે કે રોજ એક સફરજન ખાવાથી તમે ડૉક્ટર પાસે જવાનું ટાળી શકો છો. રોજ સફરજન ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઘણા ફાયદા થાય છે, તેથી જ ડોક્ટરો દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે.

વજન ઘટાડવા અને હાર્ટ-ડાયાબીટીસમાં ફાયદાકારક છે

સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોલિફીનોલ્સ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ સફરજન ખાવાથી ઘટાડી શકાય છે. આ તમારા પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

આ રીતે સફરજન ખાઓ

સફરજન તમને કેફીનના સેવનથી બચાવે છે. તેમજ નેચરલ સુગર આપને દિવસભર એનર્જેટિંક રાખે છે. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. જો તમને આ રીતે સફરજન ખાવાનું પસંદ નથી, તો તમે સફરજનને સ્મૂધી અથવા સલાડના રૂપમાં ખાઈ શકો છો. તમે તાજા સફરજનનો રસ પી શકો છો, પરંતુ જો તમે આ રીતે સફરજન ખાઓ તો શ્રેષ્ઠ રહેશે. તેનાથી તમારી ત્વચા પર પણ ફરક પડશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget