શોધખોળ કરો

Ayurveda: દરેક માટે યોગ્ય નથી સાંજની ચા, જાણો કોણ પી શકે છે અને કોને ટાળવી જોઈએ

Is Drinking Tea In The Evening Healthy: મોટાભાગના લોકોને સાંજે ચા પીવી ગમે છે. પરંતુ શું આ આદત ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે?

Drinking Tea: ભારતમાં મોટાભાગના લોકો ચા પીવાનું પસંદ કરે છે. સવારમાં ભાગદોડમાં ઘણા લોકો ચા પીવાનું ચૂકી જાય છે પણ ચા પ્રેમીઓ સાંજની ચા ક્યારેય ચૂકતા નથી. પરંતુ શું તમે જાણો છો સાંજે ચા પીવી સ્વાસ્થ્યપ્રદ છે? તબીબી વિજ્ઞાન અનુસાર શ્રેષ્ઠ લીવર ડિટોક્સ અને સ્વસ્થ પાચન માટે સૂવાના સમયના 10 કલાક પહેલાં કેફીન ટાળવું ખુબ જ સારું છે. એટલે કે સુવાના 10 કલાક પહેલા ચા પીવાનું ટાળવું જોઈએ.

આયુર્વેદ નિષ્ણાત ડૉ. દીક્ષા ભાવસારે તેમની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચા પીવા સંબંધિત કેટલાક મુદ્દાઓ શેર કર્યા છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે જાતે જ જુઓ કે સાંજે ચા પીવી કે ચા ટાળવી તમારા માટે શ્રેષ્ઠ છે.

સાંજે ચા કોણ પી શકે છે?

1) જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે.

2) જે લોકોને એસિડિટી કે ગેસ્ટ્રિકની સમસ્યા નથી.

3) જે લોકોનુંપાચન સ્વસ્થ હોય છે.

4) જે લોકોને ચાનું વ્યસન નથી.

5) જે લોકોને ઊંઘની સમસ્યા નથી.

6) જે લોકો રોજ સમયસર ભોજન લે છે.

7) જે લોકો અડધી અથવા 1 કપથી ઓછી ચા પીવે છે.

સાંજની ચા કોને ટાળવી જોઈએ?

1) જે લોકો અનિદ્રાનો શિકાર છે.

2) જે લોકો ચિંતાથી પીડાય છે અને તણાવપૂર્ણ જીવન જીવે છે.

3) જે લોકો વધુ પડતી વાતની સમસ્યા છે

4) જે લોકો વજન વધારવા માંગે છે.

5) જે લોકો અનિયમિત ભૂખ ધરાવે છે.

6) જે લોકો હોર્મોનલ સમસ્યાઓથી પીડાય છે.

7) જેમને કબજિયાત / એસિડિટી કે ગેસની સમસ્યા હોય.

8) મેટાબોલિક અને ઓટો-ઇમ્યુન રોગો ધરાવતા લોકો.

9) જેનું વજન ઓછું હોય.

10) જેઓ સ્વસ્થ ત્વચા, વાળ અને આંતરડા ઈચ્છે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડાયાબિટીસના દર્દીઓ માટે ફળ અમૃત છે કે ઝેર? જાણો નિષ્ણાતો પાસેથી કયા ફળ ખાવા અને કયા ટાળવા
ડાયાબિટીસના દર્દીઓ માટે ફળ અમૃત છે કે ઝેર? જાણો નિષ્ણાતો પાસેથી કયા ફળ ખાવા અને કયા ટાળવા
ફાયદાકારક સમજી વધુ પડતી આદુવાળી ચા ક્યાંક ભારે ન પડે! જાણી લો આ જરુરી વાતો 
ફાયદાકારક સમજી વધુ પડતી આદુવાળી ચા ક્યાંક ભારે ન પડે! જાણી લો આ જરુરી વાતો 
ફાઈબર શરીર માટે કેટલું જરુરી, જાણો રોજ જમવામાં કેટલી હોવી જોઈએ ફાઈબરની માત્રા?
ફાઈબર શરીર માટે કેટલું જરુરી, જાણો રોજ જમવામાં કેટલી હોવી જોઈએ ફાઈબરની માત્રા?
વધતા હાર્ટ એટેકના જોખમ વચ્ચે તમારા હૃદય માટે શું બેસ્ટ છે? જિમ કે યોગ? જુઓ રિપોર્ટ
વધતા હાર્ટ એટેકના જોખમ વચ્ચે તમારા હૃદય માટે શું બેસ્ટ છે? જિમ કે યોગ? જુઓ રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
Embed widget