શોધખોળ કરો

Brinjal Side Effects: આ 7 લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ રીંગણ...નહીં તો સ્વાસ્થ્યને થશે ભયંકર નુકસાન

Brinjal Side Effects: રીંગણમાંથી શાક, ભરેલા અને ભરતું બનાવવામાં આવે છે, જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે, કેટલાક લોકો માટે રીંગણનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. 7 પ્રકારની સમસ્યાઓમાં રીંગણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.

Baigan Side Effects: રીંગણનું નામ સાંભળીને ઘણા લોકોનું નાક ચડી જાય છે. તેમને આ શાક બિલકુલ પસંદ નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને રીંગણની સબજી ફેવરિટ છે. તેઓ તેને શાક, ભરેલા કે ઓળા સ્વરુપે આરોગે છે. રીંગણ એક એવું શાક છે જે આખું વર્ષ મળે છે. તે શિયાળામાં વધુ ખાવામાં આવે છે.

શિયાળાની ઋતુમાં રીંગણ સ્વાસ્થ્યપ્રદ કહેવાય છે. આનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે અને હૃદયના રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. કેટલાક લોકોએ રીંગણથી અંતર જાળવવું જોઈએ, અન્યથા તેમના માટે સમસ્યાઓ  (Brinjal Side Effects) વધી શકે છે. અહીં જાણો કયા લોકોએ ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ.

7 લોકોએ રીંગણ ન ખાવા જોઈએ

1. ત્વચાની એલર્જી

જો કોઈને શરીરમાં કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેણે રીંગણમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ નહીં તો તેની એલર્જી વધુ વધી શકે છે. ડૉક્ટરો આવા લોકોને રીંગણ ખાવાનું ટાળવાની સલાહ આપે છે.

2. ડિપ્રેશન

ડિપ્રેશનથી પીડિત લોકોએ પણ રીંગણ ન ખાવા જોઈએ, કારણ કે ડિપ્રેશનમાં લોકો સતત દવાઓ લેતા રહે છે અને આવી સ્થિતિમાં રીંગણ શરીરમાં પહોંચીને દવાઓની અસરને ઘટાડી શકે છે.

3. લોહીનો અભાવ

જો કોઈના શરીરમાં લોહીની ઉણપ હોય તો ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ. કારણ કે રીંગણ શરીરમાં લોહી બનવાની પ્રક્રિયાને અસર કરી શકે છે અને ઘણી સમસ્યાઓ વધારી શકે છે.

4. પેટની સમસ્યાઓ

રીંગણ ખાવાથી ગેસ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો કોઈને ગેસ કે પેટની સમસ્યા હોય તો તેણે રીંગણમાંથી બનેલી કોઈપણ વસ્તુથી બચવું જોઈએ નહીંતર સમસ્યા વધી શકે છે.

5. પાઈલ્સ

પાઈલ્સ એ ખૂબ જ ખતરનાક રોગ છે. આવામાં ડોક્ટરો રીંગણ ખાવાની ના પાડે છે. જો આવા લોકો ભૂલથી પણ રીંગણ ખાઈ લે છે, તો તે તેમના માટે મુશ્કેલી ઊભી કરશે.

6. આંખની સમસ્યાઓ

જો તમને બળતરા, એલર્જી અને આંખોમાં સોજા જેવી સમસ્યા હોય તો રીંગણ ન ખાઓ, નહીંતર સમસ્યાઓ વધુ વધી શકે છે. આંખની આ સમસ્યાઓ દરમિયાન રીંગણ ખાવા બિલકુલ યોગ્ય નથી.

7. કિડની સ્ટોન

રીંગણમાં ઓક્સાલેટ હોય છે જે પેટમાં પથરી બનાવી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈને પથરીની સમસ્યા હોય તો તેણે રીંગણ ન ખાવા જોઈએ.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget