શોધખોળ કરો

Brinjal Side Effects: આ 7 લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ રીંગણ...નહીં તો સ્વાસ્થ્યને થશે ભયંકર નુકસાન

Brinjal Side Effects: રીંગણમાંથી શાક, ભરેલા અને ભરતું બનાવવામાં આવે છે, જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે, કેટલાક લોકો માટે રીંગણનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. 7 પ્રકારની સમસ્યાઓમાં રીંગણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.

Baigan Side Effects: રીંગણનું નામ સાંભળીને ઘણા લોકોનું નાક ચડી જાય છે. તેમને આ શાક બિલકુલ પસંદ નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને રીંગણની સબજી ફેવરિટ છે. તેઓ તેને શાક, ભરેલા કે ઓળા સ્વરુપે આરોગે છે. રીંગણ એક એવું શાક છે જે આખું વર્ષ મળે છે. તે શિયાળામાં વધુ ખાવામાં આવે છે.

શિયાળાની ઋતુમાં રીંગણ સ્વાસ્થ્યપ્રદ કહેવાય છે. આનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે અને હૃદયના રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. કેટલાક લોકોએ રીંગણથી અંતર જાળવવું જોઈએ, અન્યથા તેમના માટે સમસ્યાઓ  (Brinjal Side Effects) વધી શકે છે. અહીં જાણો કયા લોકોએ ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ.

7 લોકોએ રીંગણ ન ખાવા જોઈએ

1. ત્વચાની એલર્જી

જો કોઈને શરીરમાં કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેણે રીંગણમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ નહીં તો તેની એલર્જી વધુ વધી શકે છે. ડૉક્ટરો આવા લોકોને રીંગણ ખાવાનું ટાળવાની સલાહ આપે છે.

2. ડિપ્રેશન

ડિપ્રેશનથી પીડિત લોકોએ પણ રીંગણ ન ખાવા જોઈએ, કારણ કે ડિપ્રેશનમાં લોકો સતત દવાઓ લેતા રહે છે અને આવી સ્થિતિમાં રીંગણ શરીરમાં પહોંચીને દવાઓની અસરને ઘટાડી શકે છે.

3. લોહીનો અભાવ

જો કોઈના શરીરમાં લોહીની ઉણપ હોય તો ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ. કારણ કે રીંગણ શરીરમાં લોહી બનવાની પ્રક્રિયાને અસર કરી શકે છે અને ઘણી સમસ્યાઓ વધારી શકે છે.

4. પેટની સમસ્યાઓ

રીંગણ ખાવાથી ગેસ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો કોઈને ગેસ કે પેટની સમસ્યા હોય તો તેણે રીંગણમાંથી બનેલી કોઈપણ વસ્તુથી બચવું જોઈએ નહીંતર સમસ્યા વધી શકે છે.

5. પાઈલ્સ

પાઈલ્સ એ ખૂબ જ ખતરનાક રોગ છે. આવામાં ડોક્ટરો રીંગણ ખાવાની ના પાડે છે. જો આવા લોકો ભૂલથી પણ રીંગણ ખાઈ લે છે, તો તે તેમના માટે મુશ્કેલી ઊભી કરશે.

6. આંખની સમસ્યાઓ

જો તમને બળતરા, એલર્જી અને આંખોમાં સોજા જેવી સમસ્યા હોય તો રીંગણ ન ખાઓ, નહીંતર સમસ્યાઓ વધુ વધી શકે છે. આંખની આ સમસ્યાઓ દરમિયાન રીંગણ ખાવા બિલકુલ યોગ્ય નથી.

7. કિડની સ્ટોન

રીંગણમાં ઓક્સાલેટ હોય છે જે પેટમાં પથરી બનાવી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈને પથરીની સમસ્યા હોય તો તેણે રીંગણ ન ખાવા જોઈએ.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget