શોધખોળ કરો

Covid - 19: આજથી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે, થર્મલ સ્ક્રીનિંગ પણ કરવું પડશે.

India Covid-19: એરપોર્ટ પર તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ, એરપોર્ટમાં આવતાની સાથે હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરશે.

Covid - 19: આજથી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે, થર્મલ સ્ક્રીનિંગ પણ કરવું પડશે.

India Covid-19: એરપોર્ટ પર તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ, એરપોર્ટમાં આવતાની સાથે હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરશે.

India Covid-19 Udapte: ચીનમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને ભારતને એલર્ટ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જરૂરી એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત ભારતમાં શનિવાર (24 ડિસેમ્બર)થી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રેન્ડમ કોવિડ ટેસ્ટ જરૂરી બની ગયો છે. આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ફ્લાઇટના કુલ મુસાફરોમાંથી 2 ટકાનો રેન્ડમ ટેસ્ટ પણ કરવામાં આવશે. કોરોનાના વધતા જતા જોખમને ધ્યાનમાં  રાખી શનિવારે સવારે 10 વાગ્યાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ ટેસ્ટનો નિયમ પણ લાગુ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલય દ્વારા Ministry of Civil Aviationને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવનારા 2 ટકા મુસાફરોનો 24 ડિસેમ્બરથી રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એરલાઇન્સ કંપની નક્કી કરશે કે કયા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. વિવિધ દેશોમાંથી મુસાફરી કરનારા મુસાફરોને પણ પરીક્ષણમાં સામેલ કરવામાં આવશે. એડવાઈઝરી મુજબ આ મુસાફરોના સેમ્પલ લેવામાં આવશે અને તેમને જવા દેવામાં આવશે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો રેન્ડમ ટેસ્ટ પછી કોઈ પેસેન્જર કોવિડ સંક્રમિત હોવાનું જણાય છે, તો એ સેમ્પલને જીનોમિક ટેસ્ટ માટે મોકલવામાં આવવું જોઈએ.

થર્મલ સ્ક્રિનિંગનો આદેશ 

વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને લઈને ઘણી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પડી છે. સરકારની એડવાઈઝરી મુજબ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે, એરપોર્ટમાં પ્રવેશ કરતાની સાથે જ, ત્યાં હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ પણ કરશે. આ સમય દરમિયાન, જો આરોગ્ય અધિકારીઓને કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેને પ્રોટોકોલ હેઠળ તબીબી સુવિધા આપવામાં આવશે. આરોગ્ય વિભાગે એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને પ્રોટોકોલનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

Advisoryના કેટલાક મહત્વના મુદ્દાઓ 

1. 2 % આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોરોના ટેસ્ટ થશે.

2. રેન્ડમ ટેસ્ટિંગ માટે માત્ર એરલાઈન્સ જ મુસાફરોની પસંદગી કરશે. આમાં મોટાભાગે એવા મુસાફરોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ વિવિધ દેશોમાંથી મુસાફરી કરીને પરત ફર્યા છે. તેમના સેમ્પલ લીધા બાદ તેમને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે.

3. જો ટેસ્ટિંગ દરમિયાન પેસેન્જર કોરોના પોઝિટિવ જોવા મળે છે, તો તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

4. કોરોના પોઝિટિવ મુસાફરોને પ્રોટોકોલ મુજબ અલગ રાખવામાં આવશે.

5. જો કે, 12 વર્ષથી નીચેના બાળકોને રેન્ડમ ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે.

6. એડવાઈઝરીમાં તમામ મુસાફરોને પોતાની સંભાળ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે, જો કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 1075 પર તેની જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget