શોધખોળ કરો

અંધજનો માટે લોન્ચ કરવામાં આવ્યા 'Smart Vision Glasses', ચાલવા, વાંચવા અને ચહેરાની ઓળખ સહિત અનેક કાર્યોમાં કરશે મદદ

સ્માર્ટ વિઝન ચશ્મા એવા સમયે લોન્ચ કરવામાં આવ્યા છે જ્યારે ભારતમાં અંધ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ભારતમાં હાલમાં લગભગ 15 મિલિયન અંધ લોકો છે.

Smart Vision Glasses: દિલ્હીની એક ખાનગી હોસ્પિટલે અંધ લોકોને અનોખું વરદાન આપ્યું છે. હોસ્પિટલે આવા એક 'સ્માર્ટ વિઝન સનગ્લાસલોન્ચ કર્યા છેજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેક્નોલોજી પર આધારિત છે. આ કાચની મદદથી અંધ લોકો સરળતાથી ચાલી પણ શકશે અને ચહેરાને ઓળખી પણ શકશે. સાથે જ વાંચવા અને સમજવામાં પણ ઘણી મદદ મળશે.  વિઝન ચશ્મા ખૂબ જ હળવા હોય છે અને તેમાં કેમેરા તેમજ સેન્સર હોય છે. વધુમાં આ ચશ્મા AI/ML ટેક્નોલોજી સાથે આવે છે. આ જ કારણ છે કે તેઓ અંધ લોકો માટે અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે.

વિઝન ચશ્મા ઇમેજને પ્રોજેક્ટ કરે છે. તેનો ઉપયોગ કરનારને ચાલવામાં મદદ કરશે અને વધુમાં ચહેરાને પણ ઓળખાવશે. આ ગ્લાસ સાથે એક સ્માર્ટ ઈયરપીસ પણ છે.  જે વ્યક્તિને કંઈક વાંચવામાં કે સમજવામાં મદદ કરે છે. આ 'સ્માર્ટ વિઝન સનગ્લાસ'માં વૉઇસ સહાય અને GPS નેવિગેશન પણ છે.  જે દૃષ્ટિહીન લોકોને નેવિગેટ કરવામાં અને અવરોધોને ટાળવામાં મદદ કરે છે.

આ ચશ્મા ઘણી વસ્તુઓને સરળ બનાવશે

વિઝન એઈડ ઈન્ડિયા અને બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ SHG ટેક્નોલોજીસના સહયોગથી અંધજનો માટેનું આ ઉપકરણ ડૉ. શ્રોફની ચેરિટી આઈ હોસ્પિટલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપકરણ અંધ લોકોનો જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલવામાં મદદરૂપ છે. સ્માર્ટ વિઝન ચશ્મા અંધજનો માટે વરદાનથી ઓછા નથી. કારણ કે તે તેમના ઘણા કાર્યોને સરળ બનાવી શકે છે.

ભારતમાં 15 મિલિયનથી વધુ અંધ લોકો છે

સ્માર્ટ વિઝન ચશ્મા એવા સમયે લોન્ચ કરવામાં આવ્યા છે જ્યારે ભારતમાં અંધ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ભારતમાં હાલમાં લગભગ 15 મિલિયન અંધ લોકો છે. જ્યારે 13.5 કરોડ લોકો એક યા બીજા કારણોસર આંશિક રીતે અંધ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget