શોધખોળ કરો

જમ્યા બાદ તાત્કાલિક પાણી પીવુ કેટલું યોગ્ય ?  જાણો આ જરુરી વાતો.... 

આપણે એક જવાબ સુધી પહોંચી શક્યા છીએ કે જમ્યા પછી પાણી પીવું યોગ્ય છે કે નહીં ? તે સંપૂર્ણપણે આધાર રાખે છે કે તમે શું ખાધું? અથવા તમે કેવો ખોરાક ખાધો છે ?

આપણે બધા જાણીએ છીએ કે પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું જમ્યા બાદ તરત જ પાણી પીવું યોગ્ય છે ? આવો જાણીએ કે તે યોગ્ય છે કે નહીં ? આ પ્રશ્નના સાચા જવાબ સુધી પહોંચવા માટે આપણે ઘણા સંશોધનો અને લેખો વાંચીએ છીએ. ત્યારે આપણે એક જવાબ સુધી પહોંચી શક્યા છીએ કે જમ્યા પછી પાણી પીવું યોગ્ય છે કે નહીં ? તે સંપૂર્ણપણે આધાર રાખે છે કે તમે શું ખાધું? અથવા તમે કેવો ખોરાક ખાધો છે ?

જો તમે ખોરાકમાં ઘણી બધી શાકભાજી અને ફળો ખાધા છે, તો જ્યારે ફળો અને શાકભાજીની વાત આવે છે, તો જમ્યા પછી તરત જ પાણી પીવું ફાયદાકારક છે. ફળો અને શાકભાજીમાં સામાન્ય રીતે ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જે આપણને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે અને આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. પુષ્કળ પાણી પીવાથી આપણા પાચનતંત્ર દ્વારા સમગ્ર શરીરમાં ફાઇબરની હિલચાલ કરવામાં મદદ મળે છે. જેના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણા શરીરને તમામ પોષક તત્વો મળી રહ્યા છે. જો કે જામફળ, કેળા, સફરજન, તરબૂચ વગેરે એવા કેટલાક ફળો છે આ ફળો ખાધા પછી તરત જ પાણીનું સેવન ન કરવું જોઈએ.

સ્ટાર્ચથી ભરપૂર ખોરાક ખાધા પછી પાણી ન પીવો

બીજી બાજુ બ્રેડ, પાસ્તા અને બટાકા જેવા સ્ટાર્ચયુક્ત ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી. વધુ પડતા પાણી સાથે ખોરાક ખાવાથી પણ અપચો થઈ શકે છે. જે સ્વાસ્થ્ય માટે સારું નથી. પાણી પેટના એસિડને પાતળું કરે છે જે સ્ટાર્ચયુક્ત ખોરાકને તોડવામાં મદદ કરે છે. જેના કારણે તે ધીરે ધીરે અને આરામથી પચે છે. આનાથી પેટનું ફૂલવું અને ગેસ જેવા લક્ષણો થઈ શકે છે.


હેવી અને મસાલેદાર ખોરાક ખાધા પછી તરત ઠંડુ પાણી ન પીવો

જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી પાચનક્રિયા પર પણ ખતરનાક અસર પડે છે. ઠંડુ પાણી પાચનતંત્રને આંચકો આપી શકે છે. પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે અને આપણા શરીર માટે ખોરાકમાંથી પોષક તત્વોનું પાચન કરવું મુશ્કેલ બની શકે છે. જમ્યા પછી તરત જ બરફનું ઠંડુ પાણી પીતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટનો ગેપ લો.

ભારે ખોરાક ખાધા પછી હર્બલ ટી પીવો

જો તમે તમારા પાચનને સુધારવા માટે તેમજ હાઇડ્રેટેડ રહેવા માટે કોઈ ખાસ રીત શોધી રહ્યા છો તો જમ્યા પછી થોડી ગરમ હર્બલ ટી પીવાનો પ્રયાસ કરો. આદુ, ફુદીનો અને કેમોમાઈલ જેવી અનેક ઔષધિઓમાંથી બનેલી ચાની જેમ. તે તમારા પાચનમાં મદદ કરશે અને ખૂબ જ ફાયદાકારક છે. તમે ગમે તેટલું ભારે અને મસાલેદાર ખાઓ, તે પછી જો તમે ગરમ હર્બલ ચા પીઓ છો તો તે તમારા શરીર અને મનને આરામ આપે છે. તેની સાથે જ પાચનક્રિયા સારી રહે છે અને તમારા શરીરને પણ આરામ મળે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget